સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ.

સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ. મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી અને ગુંદીશેરીના નાકા કરાયા…

જાણીતા ગુજરાતી સાહિત્યકાર/ગઝલકાર ખલિલ ધનતેજવીનું અવસાન

જાણીતા ગુજરાતી સાહિત્યકાર/ગઝલકાર ખલિલ ધનતેજવીનું અવસાન જાણીતા કવિ ખલીલ ઘનતેજવીનું 82 વર્ષની વયે નિધન …

રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ

રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા પોપ્યુલર બિલ્ડરના ભત્રીજા નું કારસ્તાન રાજપથ કલબની મેમ્બરશીપ સામે…

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ

➡ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ➡ અથડામણમાં DRGના 4 જવાન અને CRPFના 1 જવાન શહીદ ➡ 12…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

*કોર કમિટી ના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9…

*માસ્ક નહીં પહેરનારાઓ ચેતી જાવ હવે…. વાંચો..રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ શહેરોના તમામ કમિશ્નર અને જિલ્લા એસપીને શું આપી સૂચના..*

*માસ્ક નહીં પહેરનારાઓ ચેતી જાવ હવે ગાંધીનગર* રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને…

આજના મુખ્ય સમાચારો*

આજના મુખ્ય સમાચારો* *dete* 0️⃣4️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *જે લોકો રસી નહીં લે તેમને કામ ધંધો કરવા નહીં દેવાય* રાજપીપળાના વેપારીઓએ RT-PCR ટેસ્ટ…

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત ડોક્ટરોની સલાહ મુજબ હોસ્પિટલમાં દાખલ પ્રદીપસિંહ જાડેજાએ ટ્વીટ કરીને આપી જાણકારી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ…

આજે મારવાડી સમાજની સાતમ.. સામાજિક અંતર ભૂલી લાંભાના બળિયા દેવ મંદિરે દર્શન કરવા ઉમટ્યો મારવાડી સમાજ.

અમદાવાદ: મારવાડી સમાજ દ્વારા ફાગણ વદ સાતમનો તહેવાર ઉજવવામાં આવ્યો પણ ક્યાંક કોવિડ 19 ની ગાઈડલાઈન પણ ભુલાઈ તેવું જોવા…