પ્રાંત અધિકારીએ રાજપીપળા અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો અભિપ્રાય આપ્યો.

રાજપીપળા શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની શરૂ થયેલી તંત્રની હિલચાલ. જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ પાસેથી અભિપ્રાય…

રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ

બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 5469 રાજ્યમાં કુલ કેસનો આંકડો…

દેડીયાપાડા ઉપરાંત સેલંબાના બજારો પણ સજ્જડ બંધ.

દેડીયાપાડા, સાગબારા તાલુકામાં કોરોનાના કેસો વધતા દેડીયાપાડા ઉપરાંત હવે સેલંબા તેમજ આજુબાજુના ખાપર,અકલકુવાના બજારો બંધ ચાર દિવસ માટે બંધ રહેશે.…

કોરોનાનું સંક્રમણ વધતા રા.સરકારનો નિર્ણય

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કોરોનાનું સંક્રમણ વધતા રા.સરકારનો નિર્ણય 30 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ પર પ્રતિબંધ 30 એપ્રિલ સુધી કોલેજમાં…

*અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી જામનગરના વ્યક્તિની કમરની વર્ષો જૂની સમસ્યાનો સફળ ઓપરેશન કરી અંત લાવતા તબીબો.

અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો સહિતનો સમગ્ર સ્ટાફ એક તરફ કોરોનાના દર્દીઓને સારવાર પ્રદાન કરવા માટે રાતદિન…

ગર્વ છે ગુજરાત પોલીસ પર.. ફરજ સાથે સાથે પ્રજાની વહારે આવતી ચાંગોદર પોલીસ

*ગર્વ છે ગુજરાત પોલીસ પર.. ફરજ સાથે સાથે પ્રજાની વહારે આવતી ચાંગોદર પોલીસ* અમદાવાદ: કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે…

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ. અમરાઈવાડીમાં હત્યાની બે ઘટનાઓ સામે આવતા ફફડા. એકને બેરહેમીથી માર મારતાં મોત, બીજાને છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર અમરાઈવાડીમાં હત્યાની એકસાથે બે ઘટનો પોલીસ ચોપડે નોંધતા ફફડાટ મચી ગયો છે. અંગત અદાવતને લઇ યુવકને…

*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ શરૂ કરવામાં આવ્યો*

*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ…

પૂર્ણ લોકડાઉનને લઈને આજની બેઠકમાં અંતિમ નિર્ણય આવી શકે

મહારાષ્ટ્રમાં 15 દિવસ માટે લોકડાઉન લાગી શકે છે પૂર્ણ લોકડાઉનને લઈને આજની બેઠકમાં અંતિમ નિર્ણય આવી શકે ઓછામાં ઓછા 2…

જામનગર ખાતે 14મી એપ્રિલના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ.બાબા સાહેબની પ્રતિમાને સોશ્યલ ડીસ્ટન્સ સાથે ફુલહાર કાર્યક્રમનું થશે આયોજન

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની અખબારી યાદી મુજબ તા.૧૪ મી એપ્રીલ નાં રોજ ભારત ના ઘડવૈયા “ભારત રત્ન” ડૉ.બાબા સાહેબ આંબેડકરની…