અમદાવાદ નૈઋત્યના ચોમાસાને લઈને મોટા સમાચાર,

અમદાવાદનૈઋત્યના ચોમાસાને લઈને મોટા સમાચાર,ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન,નૈઋત્યનું ચોમાસુ વલસાડ સુધી પહોંચ્યું,સામાન્ય દિવસ કરતા 6 દિવસ વહેલું નૈઋત્યના ચોમાસાનું આગમન,

સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ અને જીમ માલિકોને રાહત

સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ અને જીમ માલિકોને રાહતએક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમંથી સરકારે આપી મુક્તિ1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી…

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી ખાતા રીક્ષા ડ્રાઈવરને 108 મારફતે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે…

આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : SCRIPT_DEEPAK JAGTAP આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું. પ્રથમ દિવસે જ 209ના…

ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય

✅ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય ✅નર્સિંગના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ…

કોરોના યુગમાં ડોક્ટરોની શાનદાર કમાણી રહી તો કોરોના યુગ પછી વકીલો નો સમય આવશે અસંખ્ય કેસો વકીલોની રાહ જાેઈ રહ્યા છે

એવું માનવામાં આવે છે કે જગતમાં સૌથી સુખી પ્રજાતિ કોઇ હોય તો તે વકીલો છે, રોજ નવી નવી સમસ્યાઓ જાેવાની…

ગુજરાતમાં કુલ 52 પત્રકારોના કોરોનાથી અવસાન થયા છે. પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટે સમગ્ર કોરોનાકાળમાં ફ્રન્ટલાઇન વોરિયરની જેમ ફરજ બજાવી છે.

ગુજરાતમાં જે પત્રકારોના કોરોનાથી અવસાન થયા તેની સંપૂર્ણ માહિતી. ગુજરાતમાં કુલ 52 પત્રકારોના કોરોનાથી અવસાન થયા છે. પત્રકારો અને ફોટો…

ગુજરાતના ૮.૫૦ લાખ વિદ્યાર્થીઓનું ભાવી તૈયાર કરી રહી છે શાળાઓ, જૂનના અંતિમ વીકમાં ઓનલાઈન રિઝલ્ટ અને જુલાઈમાં માર્કશીટ મળશે

ગુજરાતના ૮.૫૦ લાખ વિદ્યાર્થીઓનું ભાવી તૈયાર કરી રહી છે શાળાઓ, જૂનના અંતિમ વીકમાં ઓનલાઈન રિઝલ્ટ અને જુલાઈમાં માર્કશીટ મળશે માર્ક્સ…

નર્મદા જિ.પં ઉપપ્રમુખ ની ગાડીમાંથી 3 લાખ રૂપિયાની ચોરીનો ભેદ પણ ઉકેલાયો

રાજપીપલા વિસ્તારમાં ત્રણ અનડીટેક્ટ ચોરીઝડપાઈ નર્મદા જિ.પં ઉપપ્રમુખ ની ગાડીમાંથી 3 લાખ રૂપિયાની ચોરીનો ભેદ પણ ઉકેલાયો એલ.સી.બી. નર્મદા પોલીસનો…

રાણીપમાં સીલિંગ કાર્યવાહી વિરુદ્ધમાં વેપારીઓએ હાથમાં વાટકા લઈને ભીખ માંગી વિરોધ કર્યો

રાણીપમાં સીલિંગ કાર્યવાહી વિરુદ્ધમાં વેપારીઓએ હાથમાં વાટકા લઈને ભીખ માંગી વિરોધ કર્યો