*શ્રીગુસાઈજીના ૨૫૨ વૈષ્ણવોની વાર્તા પ્રસંગ ૨ છીતસ્વામી ચોબાની વાર્તા* *પ્રસંગ ૧*

*પ્રસંગ ૧* આ છીતસ્વામી મથુરાજીમાં રહેતા હતા. અહીંયા બીજા પાંચ ચોબા રહેતા હતા. તે ઘણા લુચ્ચા હતા. અને ઠગાઈ કરતા.છીતુ…

⭕ *ગુજરાતમાં નવા 725 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,486 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરતમાં 254,અમદાવાદમાં 177,વડોદરામાં 64,રાજકોટમાં 42,વલસાડમાં 18,ભરૂચમાં 15,ખેડામાં 12,પાટણમાં 11,જૂનાગઢમાં 13,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 9,સુરેન્દ્રનગરમાં 9,ભાવનગરમાં 16,તાપીમાં 9,બનાસકાંઠામાં 8,સાબરકાંઠામાં 8,દાહોદમાં…

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ?

શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો…

અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.

અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, માંના દર્શનની અધિરાઇમા માઇભક્તોમા…

રાજકીય ટિપ્પણીઓ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

રાજકીય ટિપ્પણી ઓ 1.બચ્યા કુચ્યા ક્રોગ્રેસી પૈકીના એક એવા અહેમદ પટેલે સાચા ખોટા પણ E. D. ના 128 સવાલોના જવાબ…

SAD NEWS—ઈસ્કૉનના પ્રમુખ ગુરુ ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં ફ્લોરિડા ખાતે નિધન, .

SAD NEWS—ઈસ્કૉનના પ્રમુખ ગુરુ ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં ફ્લોરિડા ખાતે નિધન, છેલ્લાં કેટલાંક દિવસથી હોસ્પિટલમાં વૅન્ટિલેટર પર હતા. મલ્ટી ઑર્ગન ફેલ…

⭕ *ગુજરાતમાં નવા 712 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,473 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ 24 કલાકમાં સુરત 253,અમદાવાદ 172,રાજકોટ 47,ભાવનગર 20,વલસાડ 19,ગાંધીનગર-ભરૂચ 15,નવસારી 11,જૂનાગઢ-બનાસકાંઠા-ખેડા 10,જામનગર-મહેસાણા 8,અરવલ્લી-કચ્છ 7,પાટણ-સુરેન્દ્રનગર-સાબરકાંઠા 6,આણંદ-ગીર સોમનાથ 4,મોરબી 3,પંચમહાલ-મહીસાગર-બોટાદ-અમરેલી 2,દાહોદ-જૂનાગઢ-દ્વારકા 1…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ,સુરતમાં કોરોના વાયરસનો કહેર, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા.

સુરતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ,સુરતમાં કોરોના વાયરસનો કહેર, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા