*મણિનગરમાં ઉજવાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૩૯ મી પ્રાગટ્ય છઠ્ઠી*… *શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ મંદિરો મુંબઈ, ભૂજ, કડી, બાવળામાં પણ આ પર્વ ઉજવાયું*.
ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના પાવન દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો…
