મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે હાલની કોરોના વાયરસ પેન્ડેમિકની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફના તણાવમુક્તિ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું.
સેમિનાર દરમિયાન તનાવ ભરી પરિસ્થિતિમાં પણ ખુબ જ રમુજી ભર્યા અંદાજમાં ગંભીર મુદ્દાઓ પણ હળવા બનાવી તનાવ મુક્ત કરવામાં આવી.…
