રાજકોટ જિલ્લા જેલમાંથી મુક્ત કરેલ ૧૦૦ જેટલા કેદીઓને Baps સ્વામિનારાયણ મંદિર દ્વારા તૈયાર કરેલ અનાજની કીટ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી…

કોરોનાની મહામારીને લીધે રાજ્ય સરકારના આદેશ મુજબ રાજકોટ જિલ્લા જેલમાંથી મુક્ત કરેલ ૧૦૦ જેટલા કેદીઓને Baps સ્વામિનારાયણ મંદિર દ્વારા તૈયાર…

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*

* કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭…

ઔષધ ખેર ચામડી ગમે એવા ભયંકર રોગ દૂર કરવામાં મદદ કરે છે. વાંચો – ઓષધી ખેર :વૈદ્ય બળભદ્ર મહેતા.

એને સંસ્કૃતમાં ખદીર કહે છે . મધ્યમ કદના , ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વકને પીળા રંગનો ફલો થયા પછી ૨…

એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ?? અભિનંદન..

એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ?? અભિનંદન.. મુંબઈ ના લેખક મિત્ર સંજય શાહ…

આજે સમગ્ર નાગર જ્ઞાતિના કુળદેવ શ્રી હાટકેશ નો પ્રાગટય ઉત્સવ. – કિરણ વ્યાસ..

આજે નાગર જ્ઞાતિ ના કુળદેવ દેવાધિદેવ મહાદેવ ના હાટકેશ્વર સ્વરુપ નો પ્રાગટય દિવસ. આપણી નાગર ઉત્પત્તિ નો અને હાટકેશ વંદનાનો…

*મણિનગરમાં ઉજવાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૩૯ મી પ્રાગટ્ય છઠ્ઠી*… *શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ મંદિરો મુંબઈ, ભૂજ, કડી, બાવળામાં પણ આ પર્વ ઉજવાયું*.

ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના પાવન દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો…

કોરોના અપડેટ.

કોવિડ૧૯ કેસો/મૃત્યુ Aumi- 1347473 /74,779 ભારત-4803/133 ગુજરાત-165/12 અમદાવાદ-77/5 સુરત-19/2 ગાંધીનગર-13 રાજકોટ-10 વડોદરા -12/1. ભાવનગર-14/2 પોરબંદર-3 ગીર સોમનાથ-2 કચ્છ-2 મહેસાણા-2 પંચમહાલ-1/1.…