રાજકોટ જિલ્લા જેલમાંથી મુક્ત કરેલ ૧૦૦ જેટલા કેદીઓને Baps સ્વામિનારાયણ મંદિર દ્વારા તૈયાર કરેલ અનાજની કીટ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી…

કોરોનાની મહામારીને લીધે રાજ્ય સરકારના આદેશ મુજબ રાજકોટ જિલ્લા જેલમાંથી મુક્ત કરેલ ૧૦૦ જેટલા કેદીઓને Baps સ્વામિનારાયણ મંદિર દ્વારા તૈયાર કરેલ અનાજની કીટ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી…