રાત્રી કર્ફ્યુંના વિરોધમાં અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી આજે કલેકટરશ્રીને રજૂઆત કરે તે પહેલાજ આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકરો ને પોલીસે ડિટેઇન કર્યા,

રાત્રી કર્ફ્યુંના વિરોધમાં અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી આજે કલેકટરશ્રીને રજૂઆત કરે તે પહેલાજ આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકરો ને…

હિંમતનગર ખાતે હિંમતનગર શહેર રબારી સમાજ યુવક મંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમાજના યુવકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.

હીંમતનગર ખાતે હિંમતનગર શહેર રબારી સમાજ યુવક મંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમાજના યુવકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન…

વાર્તાકાર.નવલકથાકાર,વિવેચક,લોકસાહિત્યકાર,મધ્યકાલીન સાહિત્ય,આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન.

પ્રેસનોટ : વાર્તાકાર.નવલકથાકાર,વિવેચક,લોકસાહિત્યકાર,મધ્યકાલીન સાહિત્ય,આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ અમદાવાદ ખાતે એમના નિવાસસ્થાને તા. 10…

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોનીના નેતૃત્વ હેઠળ માનવ અધિકાર દિન નિમિત્તે ભાવનગર જેલ ખાતે માનવ અધિકાર દિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોની ના નેતૃત્વ હેઠળ…

જામનગર સહિત રાજયના ઇન્ટર્ન તબીબોને ઘોર અન્યાય.14મી ડિસેમ્બરથી જામનગરમાં 850 ડોકટરો દ્વારા હડતાલનું એલાન

જામનગર: જામનગર સહિત રાજયભરમાં મેડીકલ કોલેજ સાથે તેમજ દરેક શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઇન્ટર્ન તબીબો મોંઘવારીના યુગના ઓછા…

*સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ* *કોરોના સંક્રમિતોનાં ઘરની બહાર સ્ટિકર લગાવાનો મામલો*

*સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ* *કોરોના સંક્રમિતોનાં ઘરની બહાર સ્ટિકર લગાવાનો મામલો* *કોરોનાગ્રસ્તનાં ઘરની બહાર ના લગાવે સ્ટિકર* *કેન્દ્રની ગાઇડલાઇનમાં નથી…

યુગાન્ડા હાઇ કમિશન દ્વારા બે દેશો વચ્ચેના વેપારને વેગ આપવામાં આવશે. યુગાન્ડામાં ગુજરાતની એગ્રી-ઇન્ફ્રા. કંપનીઓ 100 કરોડનું રોકાણ કરશે.

અમદાવાદ, યુગાન્ડા હાઇ કમીશન અને યુગાન્ડા ગુજરાત બિઝનેસ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આજે પ્રથમ વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં…

જામનગર આવતીકાલે જામનગર એપીએમસી રહેશે બંધ વેપારી એસોસિયેશને જાહેર કર્યો ટેકો દેશ વ્યાપી બંધ આંદોલનને પગલે વેપારી એસો. એક થયું

જામનગર આવતીકાલે જામનગર એપીએમસી રહેશે બંધ વેપારી એસોસિયેશને જાહેર કર્યો ટેકો દેશ વ્યાપી બંધ આંદોલનને પગલે વેપારી એસો. એક થયું

આવો જોડાઓ અમારી સાથે! 🤝 આપણે ઇચ્છીએ છીએ તે ભવિષ્ય માટે અને * 📍મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા* ને રોકવા 🚫 પ્રતિજ્ઞા લઇએ

આવો જોડાઓ અમારી સાથે! 🤝 આપણે ઇચ્છીએ છીએ તે ભવિષ્ય માટે અને * 📍મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા* ને રોકવા…

જામનગર VHP દ્વારા અયોધ્યા રામ મંદિર નિર્માણ અને હિંદુ રાષ્ટ્રના નિર્માણ માટે બેઠકનું આયોજન કરાયું.

જામનગર: જામનગર માં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી કાર્યક્રમ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા માં શ્રી રામલલા નું ભવ્ય મંદિર નું…