પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી કામધેનુ દિપાવલી અભિયાન માં જોડાયા.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી…

બનાસકાંઠાનું અંબાજી મંદિર નવરાત્રીમાં આધુનિક ટેક્નોલોજીવાળી લાઈટોથી ઝગમગાયું..

જીએનએ અંબાજી: અંબાજી મંદિરે નવરાત્રી મા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે થીમ બેન્ડ ઇન્ટેલીજન્ટ કોનસેપ્યુચલ…

કળયુગમાં પણ માનવતાં મહેકી ઉઠી.

કોબા ગામના સરપંચ યોગેશભાઇ નાયીના ધર્મપત્નીનાં જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારનાં ખોટાં ખર્ચા કર્યા વગર પૈસા યોગ્ય જગ્યાએ વપરાય તેવો…

અમદાવાદ શહેર મા આવેલા ખોખરા વોડઁ મા દેવચકલા શેરી મા આજે નવરાત્રી ના ત્રીજા નોરતે શ્રદ્ધાળુ ઓ એ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી.

અમદાવાદ શહેર મા આવેલા ખોખરા વોડઁ મા દેવચકલા શેરી મા આજે નવરાત્રી ના ત્રીજા નોરતે શ્રદ્ધાળુ ઓ એ સોસિયલ ડિસ્ટન્સ…

ડીસા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય દુષ્કર્મ કરી ગળુ કાપી હત્યા કરનાર આરોપીનો કોઈ વકીલ કેસ નહીં લડે…

ડીસા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય..ડીસા મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ કરી ગળુ કાપી હત્યા કરનાર આરોપીનો કોઈ વકીલ કેસ નહીં લડે…ચકચારી…

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરનો પંખો તાર સાથે અથડાયો.

પટનામાં મોટી હેલિકોપ્ટર દુર્ઘટના ટળી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરનો પંખો તાર સાથે અથડાયો, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરી સામે કડક કાર્યવાહીના DGP એ આપ્યા આદેશ

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરોની હવે ખેર નહીં વ્યાજખોરી સામે કડક કાર્યવાહીના DGP એ આપ્યા આદેશ મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી.

નવરાત્રિને લઈને મોટા સમાચાર પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી નહીં.

બ્રેકીંગ ન્યૂઝ…નવરાત્રિને લઈને મોટા સમાચાર • રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા…

અમદાવાદ પોલીસ કમિશનરે લીધા માસ્ક અને અન્ય નિયમોના પાલન માટે શપથ.

UPDATE:- અમદાવાદ પોલીસ કમિશનરે લીધા માસ્ક અને અન્ય નિયમોના પાલન માટે શપથ . અમદાવાદ: કોરોના વાયરસના કારણે માસ્ક પહેરવું ફરજીયાત…

જોડીયા થી ભાદરા પાટિયા વચ્ચે પુલ તુટી ગયો

જોડીયા થી ભાદરા પાટિયા વચ્ચે પુલ તુટી ગયો છે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે