*NIDM તથા NDMAના અધિકારીશ્રીઓએ માંડવી અને મુન્દ્રા વિસ્તારની મુલાકાત લઈને વાવાઝોડા બાદની સ્થિતિની સમીક્ષા કરી*

*NIDM તથા NDMAના અધિકારીશ્રીઓએ માંડવી અને મુન્દ્રા વિસ્તારની મુલાકાત લઈને વાવાઝોડા બાદની સ્થિતિની સમીક્ષા કરી* *રાહત બચાવ માટે કરાયેલા આગોતરા…

*શાકભાજીનું બજાર ગરમ, મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું*

*શાકભાજીનું બજાર ગરમ, મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું*   *આદુનો ભાવ રૂ. ૨૪૦થી ૩૦૦, મરચા- રૂ. ૧૫૦, કોથમીરનો ભાવ પણ પ્રતિ…

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની રાજય કારોબારી અમદાવાદ ખાતે યોજાઈ.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની રાજય કારોબારી અમદાવાદ ખાતે યોજાઈ. કચ્છ જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો જોડાયા.   અમદાવાદ ખાતેની રાજ્ય કારોબારીમાં…

જામનગરમાં 3 માળની જર્જરિત ઇમારત ધરાશાયી. 3 લોકોના મોત

જામનગરમાં 3 માળની જર્જરિત ઇમારત ધરાશાયી. 3 લોકોના મોત *જીએનએ જામનગર* જામનગર ની સાધના કોલોની વિસ્તાર ખાતે ગુજરાત હાઉસીંગની જર્જરિત…

*📌ઉત્તરાખંડ: અહીંનાં 86 રસ્તાઓ પર પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે*

*📌ઉત્તરાખંડ: અહીંનાં 86 રસ્તાઓ પર પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે*   ટિહરી અને ઉત્તરકાશી જિલ્લાનાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે સારા…

*📌વિશ્વ યોગ દિવસ નિમિત્તે અંબાજીમાં શક્તિ ભક્તિ, ધ્યાન અને યોગનો સંગમ..!…*  

*📌વિશ્વ યોગ દિવસ નિમિત્તે અંબાજીમાં શક્તિ ભક્તિ, ધ્યાન અને યોગનો સંગમ..!…*   મૉં અંબાના સ્થાનિધ્યમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં…

*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા*

*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા* ૦૦૦૦ *જેસીબી…

પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપતા રાજ્યમંત્રીઓ

પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપતા રાજ્યમંત્રીઓ જીએનએ કચ્છ: બિપરજોય વાવાઝોડાના પરિણામે કચ્છ-ભુજમાં ધરાશાયી થયેલા વીજપોલ…

પ્રવર્તમાન સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે: રાજ્ય શિક્ષામંત્રી

પ્રવર્તમાન સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે: રાજ્ય શિક્ષામંત્રી   જીએનએ કચ્છ: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે કન્ટ્રોલ રૂમ, કચ્છ-ભુજ…

જય રણછોડ, માખણચોરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનશે..ભક્તિ, ભાઈચારા અને સદભાવના સાથે નીકળશે અમદાવાદમાં 146 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા.

જય રણછોડ, માખણચોરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનશે..ભક્તિ, ભાઈચારા અને સદભાવના સાથે નીકળશે અમદાવાદમાં 146 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા.  …