જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમનું કરાયું આયોજન.

જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમનું કરાયું આયોજન. જામનગર: જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો…

પ્રેમ સંબંધ બાંધી તેની સાથે લગ્ન કરવાનું જણાવી ફરીયાદીને લગ્ન કરવાનીના પાડી ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : રાજપીપળા, ઓરી તથા આજુબાજુનો વિસ્તારમા ભોગ બનનાર ઓરી ગામની યુવતી સાથે વ મરજી વિરુદ્ધવારંવાર બળાત્કાર કરતા…

કોરોનાની ગાઈડલાઈન સાથે રથયાત્રા આસ્થાપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

કોરોનાની ગાઈડલાઈન સાથે રથયાત્રા આસ્થાપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUને મળેલા ગૌરવરૂપ સેન્ટર ઓફ એકસલન્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર…

દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજન

દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજનકેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાતઆવતીકાલથી ફોર્મ ભરવાનો થશે પ્રારંભMBBSમાં પ્રવેશ માટે ફરજિયાત છે નીટની…

ભક્તોએ શણગારેલા ભગવાનના રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી

રાજપીપલામા આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલી વાર કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા…

પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જ

કેવડીયામાં સ્થપાયું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જ રાજપીપલા, તા 12 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…

અમદાવાદમાં રથયાત્રા રૂટ પર સવારે 11.30 વાગ્યાથી કર્ફયૂ મુક્તિ

બ્રેકિંગ ન્યૂઝ:અમદાવાદમાં રથયાત્રા રૂટ પર સવારે 11.30 વાગ્યાથી કર્ફયૂ મુક્તિ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત અગાઉ બપોરે 2 વાગ્યા સુધી…

અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી……સોનાની સાવરણી થી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રીશ્રીશ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં…