સરકારની ખામીઓની ટીકા કરવાનો હક્ક હોય તો, સારી કામગીરીની ખેલદિલીથી પ્રસંશા પણ કરવી જોઈએ…

સરકારની ખામીઓની ટીકા કરવાનો હક્ક હોય તો, સારી કામગીરીની ખેલદિલીથી પ્રસંશા પણ કરવી જોઈએ… કોરોના જેવી જ ઘાતક થાય એવી…

રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડા આપ્યા

નર્મદા પોલીસે 10 ટ્રક લાકડાનું દાન કરીને સાબિત કરી બતાવ્યું કે કડક ખાખી વર્દીની અંદર એક નરમ દિલ પણ હોય…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના…

ગાંધીનગર સીએમ રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા..

ગાંધીનગર સીએમ રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા.. વાવાઝોડાની સ્થિતિની માહિતી મેળવશે.. તમામ સ્થિતિ પર રાખશે નજર https://youtu.be/YPpcZfHsEMU

ચાલુ વરસાદ અને પવન હોવા છતાં રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર જાફરાબાદ બંદર પર પહોંચ્યા…

અમરેલી બ્રેકિંગ ચાલુ વરસાદ અને પવન હોવા છતાં રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર જાફરાબાદ બંદર પર પહોંચ્યા… જાફરાબાદ બંદર પર…

ભારતીય સેના તૌક્તે પ્રભાવિત વિસ્તારોમાં નાગરિક અને તંત્રને મદદરૂપ થવા માટે બની સજ્જ. સેનાએ કોલમ લોન્ચ કર્યા

*અમદાવાદ* ભારતીય સેના તૌક્તે પ્રભાવિત વિસ્તારોમાં નાગરિક અને તંત્રને મદદરૂપ થવા માટે બની સજ્જ. સેનાએ કોલમ લોન્ચ કર્યા તીવ્ર ચક્રાવાતી…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી

 *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય…

ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી છે. ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં…

કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા

BREAKING મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા કેસ ઘટ્યા બાદ કેવી તંત્ર…

તાઉ’તે વાવાઝોડાનો સામનો કરવા ગુજરાત સજાગ અને સુસજ્જ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

*તાઉ’તે વાવાઝોડાનો સામનો કરવા ગુજરાત સજાગ અને સુસજ્જ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી*——————- *’ઝીરો કેઝ્યુઅલટી’ના સંકલ્પ સાથે વહીવટીતંત્રને સ્ટેન્ડ-ટુ રહેવાના…