મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ
કેન્દ્રીય મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને…
