સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડ
ઝડપાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડઝડપાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરેલ 23 ટિકિટો પકડાઈ. વધુ પૈસા પડાવવા…

ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજે 30 હજાર કાર્ડ્સ અમદાવાદ NCC હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયરએ કારગીલ માટે રવાના કર્યા.

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં મેથી જુલાઇ મહિના દરમિયાન કાશ્મીરના કારગિલ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ થયું હતું.…

સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે

*રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત: સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે* ગાંધીનગર:…

સુરત શહેર માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મંજુર કરવામાં આવ્યા

ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાંકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈઃ—– સુરત શહેર માટે…

કેન્દ્ર સરકારે કઠોળ મા સ્ટોક મયાઁદા લાગુ કરતા ની સાથે જ પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં.

અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી ની કચેરી ના માગઁદશઁન હેઠળ શહેર ભર મા કઠોળ ના જથ્થાબંધ વેપારી…

અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદ ના રામોલ પોલીસ સ્ટેશન ની વસ્ત્રાલ પોલીસ ચોકી દ્વારા આજ રોજ એક અનોખો કાર્યક્રમ રાખેલ તેમાં PI શ્રી કે.એસ.દવે…

અમદાવાદ જિલ્લા પંચાયત સંકલન માટે ભાજપે કરી નિરીક્ષકો નિમણુંક

2022 ની તૈયારી ! જિલ્લા પંચાયત સભ્યો ચૂંટાયેલા સભ્યોનો આંતરિક વિખવાદ ટાળવા અમદાવાદ જિલ્લા પંચાયત સંકલન માટે ભાજપે કરી નિરીક્ષકો…

દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે 18 લોકોના મોત

મુંબઈ: દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે 18 લોકોના મોત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક. મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય…

સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થશે

સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થશેસત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સરકારે આજે (18 જુલાઇ) સવારે 11 વાગ્યે સર્વદળીય…

આત્મનિર્ભર ગૃપ & પ્રજા દ્રારા “ધ ગ્રાન્ડ રાખી મેળા”

આત્મનિર્ભર ગૃપ & પ્રજા દ્રારા “ધ ગ્રાન્ડ રાખી મેળા” શહેરના મહિલા અગ્રણી સુ.શ્રી. સોફિયા ખેરિચાએ અને શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા)…