જિલ્લામાં ચોમાસામાં ઉભી થનાર ફલડની સ્થિતી સામે રાહત અને બચાવ કામગીરી અંગે પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ બેઠક યોજી.

ગાંધીનગર : જિલ્લા કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્યએ પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત જિલ્લા અધિકારીઓની બેઠકયોજી હતી જેમાં પ્રારંભે જિલ્લા અધિકારીઓેને કોરોના…

૧૦ સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી.રાજ્યના ગાયનેક વિભાગ માટે અનન્ય ઘટના.

*છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરી* …. *નામ-કામ-પ્રતીતિ બધુ…

*લોકડાઉનમાં શરતો-નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે ઊદ્યોગો-વેપાર આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની*:- *મુખ્યમંત્રીશ્રી*

*રાજ્યમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તે માટેના રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી રહી છે* ….. *સોશિયલ ડિસ્ટન્સીંગ-ફરજીયાત માસ્ક-કામકાજના સ્થળે થર્મલગન…

⭕ ગુજરાતમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,289 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 396 કેસમાંથી અમદાવાદ 277,વડોદરા 35,સુરત 29,ગાંધીનગર 9,જૂનાગઢ 8,ગીર સોમનાથ 6,અરવલ્લી 5,રાજકોટ -મહેસાણા 4, આણંદ-તાપી 3, મહિસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલી 2, નવસારી-પોરબંદર-મોરબી…

અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝોન પ ના સ્કોડ દ્વારા ૫૦ પેટી વિદેશી દારુ પકડવામા આવ્યો.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝોન પ ના સ્કોડ દ્વારા ૫૦ પેટી વિદેશી દારુ પકડવામા આવ્યો.

ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો

ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો મણીનગર કંન્ટેઇમેંટ ઝોન ગણવામાં આવતા તેમાં પ્રવેશ અટકાવવા માટે નિર્ણય લેવામા…

વિનોદ ભટ્ટની બાળપણમાં વાચેલી વાર્તાઓ….દેવલ શાસ્ત્રી.

૧. ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ગાધીજીને ઉકળતાં તેલમાં…