ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો. જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તાર ફેન્સીંગ નું કાર્ય સ્થગીત કરવાની કરી માંગ.
ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો છે કે જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે…
