⭕ *ગુજરાતમાં નવા 423 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,861 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *નવા 423 કેસમાં અમદાવાદમાં 314,સુરતમાં 39,વડોદરામાં 31,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 6,બનાસકાંઠામાં 3,રાજકોટમાં 3,સાબરકાંઠામાં 3,આણંદમાં 2,પોરબંદરમાં 2,ભાવનગરમાં 1,અરવલ્લીમાં 1,પંચમહાલમાં 1,મહિસાગરમાં 1,પાટણમાં 1,વલસાડમાં…

કાલે નિર્જળા એકાદશી (જેઠ સુદ-૧૧) છે.(ભીમ એકાદશી છે.)

યુધિષ્ઠિરે કહ્યું : “હે દુ:ખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્‍મ્‍ય…

भारतीय वायु सेना के मनरूप सिंह और सुप्यार ने कोरोना संकटकाल में पेश की मिसाल ।

गुजरात के गांधीनगर में भारतीय वायुसेना के स्टोर सुपरिंटेंडेंट मनरूप सिंह और सुप्यार चौधरी ने कोरोना महामारी के संकट काल…

ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિદ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજરોજ નારણપુરા ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસ…

ગુજરાતી ફિલ્મ, ટેલિવિઝન અને મ્યુઝીક આલ્બમ ના શુટિંગ શરૂ કરવા દેવા માટે ગુજરાત સરકાર ને વિનંતી કરવામાં આવી.. અભિલાષ ઘોડા.

મુંબઈ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું હબ ગણાય છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અનેક સંગઠનોએ મહારાષ્ટ્ર સરકારને સૂચનો આપતા એક…

તારી મનગમતી સીરીયલ, આજે ફરી જોવા ન મળી. કાલે વ્હેલા ઉઠવા થોડું, સુવાનો ટાઈમ થયો મમ્મી.- પૂજન મજમુદાર.

પ્રિયજનો, મા ની મહત્તાનો દિવસ આમતો આજે ઉજવાય છે પણ એ તો આ એક દિવસની ઉજવણી પણ ક્યાં માંગે છે?…

બૉલીવુડના મશહૂર સંગીતકાર વાજિદનું મોડીરાત્રે મૃત્યુ.

વાજિદ ખાન કોરોનાથી સંક્રમિત હતા.વાજિદ ખાનના મૃત્યુથી બોલીવુડમાં ગમનો માહોલ છે ત્યાંજ બૉલીવુડના સિતારા ટ્વિટ્ટર પર વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપી…