⭕ *ગુજરાતમાં નવા 485 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,318 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 290,સુરતમાં 77 ,વડોદરામાં 34,ગાંધીનગરમાં 39,બનાસકાંઠા 10,ખેડા-પાટણ 5, ભાવનગર-મહેસાણા 4, પંચમહાલ-ભરૂચ 3, રાજકોટ-અરવલ્લી-નવસારી 2,આણંદ-સાબરકાંઠા-દાહોદ-જૂનાગઢ-સુરેન્દ્રનગર 1 કેસ* ●…

અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબ જ સારી અલગ-અલગ વસ્તુઓ બનાવી.

હમણાં વિતેલ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરીને શ્રી અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબજ સારી…

અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબ જ સારી અલગ-અલગ વસ્તુઓ બનાવી.

હમણાં વિતેલ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરીને શ્રી અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબજ સારી…

*વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી માટે સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો નવતર પ્રયોગ*

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી નો સામનો કરી રહ્યું છે ત્યારે સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી વિશ્વ પર્યાવરણ દિન ની…

અમદાવાદમાં સારંગપુર નજીક સિટી એક્શન ફોર્સના સેવકોએ કાલુપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ પર ફૂલો વર્ષાવી ને હિન્દુ મુસ્લિમ એકતાનું દાખલો બેસાડ્યો.

ગુજરાતના અમદાવાદમાં સારંગપુર નજીક રોઝી સિનેમાનો વિસ્તાર, એક બાજુ મસ્જિદ અને બીજી બાજુ એક મંદિર. જ્યાં લોકો રાષ્ટ્રીય એકતા અને…

ખેડા મિનિસ્ટર દેવુસિંગ ચૌહાણ અને પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ને એન્ટી વાયરલ કીટ પ્રદાન…

ગુજરાત રાજ્ય નાં નડીઆદ તાલુકા ના નરસંડા ગામ સ્થિત નુતન આયુરવેદિક રિસર્ચ સેન્ટર ના આયુર્વેદાચાર્ય ડૉ. શશીનાથ ઝા સાહેબ દ્વારા…

ભગવાન છુટ્ટી પર અને વિજ્ઞાન ડયુટી પર* *લેખિત : સંજય રાવલ*

હું સંજય રાવલ કોરોના ના પરિસ્થિતિની અંદર ચાલીસ દિવસ સુધી જે સમયે લોકોએ કઠીંન પરિસ્થિતિમાં વિતાવ્યો. તે દરમિયાન મારી પાસે…

⭕ *ગુજરાતમાં નવા 415 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,1114 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 279,સુરતમાં 58,વડોદરામાં 32,ગાંધીનગરમાં 15,મહેસાણામાં 5,ભાવનગરમાં 4,ભરૂચમાં 4,દાહોદમાં 4,ખેડામાં 3,પંચમહાલમાં 2,કચ્છમાં 2,સુરેન્દ્રનગરમાં 2,બનાસકાંઠામાં 1,પાટણમાં 1,નર્મદામાં 1,વલસાડમાં 1,નવસારીમાં…