*“રામકૃષ્ણ આશ્રમ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે પારેવડા ના ૧૮૦ વાદી પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ”*

કોરોના વાયરસ ને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા તારીખ ૩૦ માર્ચ સોમવારના રોજ રાજકોટની ભાગોળે આવેલા…

ધીરજ : નિરવ જે. શાહ (એમ.કોમ. બી.એડ.) લેખક, શિક્ષક, મોટીવેશનલ સ્પીકર

ધીરજ ખૂટી ગઈ છે ? તો આ પાંચ લોકોને મળો… આપણે સૌ ક્યારેક ને ક્યારેક એક મહાન વ્યક્તિત્વ બનાવવા માંગીએ…

પ્રાર્થના કે પ્રેમને ભારતના આત્મામાં જગાડનાર પં.ભરત વ્યાસને સ્કૂલોમાં પ્રાર્થના થતી રહેશે ત્યાં સુધી યાદ રાખવા પડશે. – દેવલ શાસ્ત્રી

Good Morning… ફિલ્મોમાં એક સમય એવો હતો જ્યારે ઉર્દૂ ગીતકારોનો દબદબો હતો, એ યુગમાં લગભગ શુદ્ધ હિન્દી ગીતો આપવાની શરૂઆત…

ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત છે.

રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી…

લોકડાઉન સંદર્ભે ▪પોલીસકર્મીઓ સંવેદનશીલ રહી ફરજ બજાવે, નાગરિકો પાસેથી પણ એટલી જ સંવેદના આવશ્યક: રાજ્ય પોલીસવડાશ્રી શિવાનંદ ઝા.

 મેડિકલ કર્મચારીઓ-કોરોનામાંથી સ્વસ્થ થયેલાઓ સાથે આસપાસના રહીશો દ્વારા અયોગ્ય વર્તન નહીં ચલાવી લેવાય, જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત અપાશે …

દારૂ નહીં મળવાથી લોકો આપઘાત કરવા માંડયા, ગભરાયેલી સરકારે આપ્યો આવો આદેશ – સુરેશ વાઢેર.

કેરાલામાં લોકડાઉનના કારણે દારુની દુકાનો પર તાળા વાગી ગયા બાદ દારુ પીવાની આદત ધરાવનારા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. દારુ…

રાજકોટ સીટી પોલિસે લોકોની જાગૃતી માટે કોરોના અવેરનેસ સોન્ગ લોન્ચ કર્યું

રાજકોટ કોરોના વાઇરસ ને લઇ ને રાજકોટ પોલીસ દ્વારા બહાર પડાયું ગીત…લોકો માં કોરોના વાઇરસ ને લઇ ને લોકો માં…