હવે કોરોના ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર નહીં, આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના ટેસ્ટ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોરોના વાયરસનો ટેસ્ટ…

નાંદોદના અણીજરા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમા ફફડાટ.

રાજપીપળા,તા.15 નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા અણીજરા ગામે કપાસના એક ખેતરમાં દીપડો દેખા દેતાગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે . ગામલોકો…

કેવડીયા ખાતે વીજ કેબલો અંદરગ્રાઉન્ડ કરવા માટે ખોદ કામ કરાતા પાણીની પાઇપ લાઇન મા ભંગાણ. પીવાના પાણીની પાઇપ લાઇન લીકેજ થતા રહીશો મુશ્કેલીમા મૂકાયા.

પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા પાઈપલાઈન રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ. રાજપીપલા,તા.15 કેવડીયા ખાતે વીજ કેબલો અંદરગ્રાઉન્ડ કરવા માટે ખોદ કામ…

મૃતદેહને સ્મશાન લઈ જવા ઠાઠડી ની જોગવાઈ બાબતે નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ એ તિલકવાડા ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી.

સરપંચ, તલાટીના સહયોગથી દરેક ગામમાં સ્ટીલ ની ઠાઠડી વિના મૂલ્યે આપવા રજૂઆત. અગાઉ ૧૪ જેટલા ગામમાં ૨૯ જેટલી સ્ટીલની ઠાઠડી…

નોવેલ કોરોના વાયરસ. ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝીંગ અને સોશીયલ ડિસ્ટન્સીગના ચુસ્ત પાલન સાથે કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવાના જિલ્લા પ્રશાસનના પ્રયાસો માં સહકાર આપવા જિલ્લા કલેક્ટરનો જાહેર અનુરોધ.

રાજપીપલા, તા. 15 નર્મદા જિલ્લા કલેક્ટરએ હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા, તકેદારીના ભાગરૂપે કેન્દ્ર…

નર્મદા જિલ્લાની કુલ- ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૩ થી ૬ વર્ષના બાળકોને પોષણયુક્ત આહારની સાથે લાભાર્થીઓને કુલ-૧૪૭૨ સરગવા-ફળોના રોપાઓનું કરાયું વિનામુલ્યે વિતરણ.

રાજપીપલા, તા. 15 હાલ કોરોના વાયરસના સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે પોષણ અભિયાનના ભાગરૂપે રાજ્યનું કોઇપણ બાળક કુપોષિત ન…

નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ 6પોઝિટિવ કેસ આવતા ફફડાટ રાજપીપલા મા પાંચ અને એક કેસ સિસોદરાનો આવ્યો.

આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ 3 દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ…

જ્યારે અંજુમ ફકિહને નિશાંત મલકાણીમાં તેનો નવો ક્રશ દેખાયો!

લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો તેના સામાન્ય જીવનમાં આગળ વધી રહ્યા છે, ત્યારે ઝી ટીવીના શોએ…

મૂત્રમાં જ સાકર જતી હોય તો અજમાવી જૂઓ. – વૈદ્ય બલભદ્ર મહેતા.

કરંજનું તેલ વાતનાશક, કૃમિનાશક, સ્નિગ્ધ છે. ઘા ભરવામાં ઉત્તમ છે. માથામાં થતાં ખોડામાં લગાવવાથી સુંદર પરિણામ મળે છે આપણી આજુબાજુ…

અમદાવાદ વેજલપુર માં સ્ટેટમોનિટરિંગ સેલ ના દરોડા.

અમદાવાદ વેજલપુરમાં સ્ટેટમોનિટરિંગ સેલ ના દરોડા દારૂ પકડાયો.344 નંગ વિદેશી દારૂ અને બિયર ની બોટલ ઝડપાઈ. રસોડા માં ગુપ્ત ખાનું…