આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

મારા બાપા એટલે ભગવાનના માણસ. – રમેશ તન્ના.

(નોંધઃ આજે મારા પિતા પ્રભુરામ તન્ના વિશે લખેલો અને અનેક મિત્રો-સ્વજનોને ગમેલો લેખ પોસ્ટ કરું છું. મેં આ લેખ લવ…

મારા બાપા એટલે ભગવાનના માણસ. – રમેશ તન્ના.

(નોંધઃ આજે મારા પિતા પ્રભુરામ તન્ના વિશે લખેલો અને અનેક મિત્રો-સ્વજનોને ગમેલો લેખ પોસ્ટ કરું છું. મેં આ લેખ લવ…

આવનાર તહેવારોનું સંપૂર્ણ list

૨૩/૬/૨૦૨૦ મંગળવારે – રથયાત્રા ૩/૭/૨૦૨૦ શુક્રવારે – જયાપાર્વતી વ્રત પ્રારંભ ૭/૭/૨૦૨૦ મંગળવારે – જયાપાર્વતી વ્રત જાગરણ ૨૦/૭/૨૦૨૦ સોમવારે – સોમવતી…

આજે મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા લેબોરેટરી ટેકનીશ્યન વિવિધ પ્રકારના પોસ્ટર તેમજ ઉગ્ર સ્વરૂપમાં રજૂઆત કરશે.

તારીખ ૧૮/૬/૨૦૨૦ ના રોજ ગુજરાત ની તમામ ૬ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા લેબોરેટરી ટેકનીશ્યન વિવિધ પ્રકારના પોસ્ટર તેમજ ઉગ્ર સ્વરૂપ…

ભારતની સુરક્ષા એજન્સી એ દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારને 52 ચાઈનીઝ એપ્પ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી તેમાં ટિકટોક પણ શામિલ છે.

TikTok, Vault-Hide, Vigo Video, Bigo Live, Weibo WeChat, SHAREit, UC News, UC Browser BeautyPlus, Xender, ClubFactory, Helo, LIKE Kwai, ROMWE,…

⭕ *ગુજરાતમાં નવા 520 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,348 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 330

,સુરત 65,વડોદરા 44,ગાંધીનગર 16,ભરૂચ 7,જામનગર 6,જૂનાગઢ 5,ભાવનગર-રાજકોટ-આણંદ-પાટણ-ખેડા 4,મહેસાણા-ગીર સોમનાથ 3,બનાસકાંઠા-અરવલ્લી-સુરેન્દ્રનગર-દ્વારકા-અમરેલી 2,મહીસાગર-સાબરકાંઠા-બોટાદ-દાહોદ-નવસારી-નર્મદા-મોરબી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 25148 ●…

રાજપીપળા નગરપાલિકાના કર્મચારી મંડળના પ્રમુખની મુખ્યમંત્રીને ફરિયાદ . પાલિકામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપ.

છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવાની આશામાંને આશામાં નગરપાલિકા રાજપીપળાના કેટલાક નિવૃત્ત કર્મચારીઓ મ્રૂત્યૂ પામ્યા આરોગ્ય શાખાના સેનેટરી ઇન્સ્પેકટર તરીકેની નિમણૂક…