અમદાવાદથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરે દેશનું પહેલું સી પ્લેન ઉડશે.

Ahmedabad Breaking News.. 31 ઓક્ટોબરે દેશનું પહેલું સી પ્લેન ઉડશે અમદાવાદથી કેવડિયા સુધી; સી પ્લેનની ઉડાન વિશ્વ ભરના પ્રવાસીઓને ગુજરાત…

ભુજ શહેર ‘બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

ભુજ શહેર ‘બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ .

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધતા રાજ્યમાં મંદિરો બંધ રાખવાના નિર્ણય .

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધતા રાજ્યમાં મંદિરો બંધ રાખવાના નિર્ણય વિશે સ્પષ્ટતા કરી કે, લોકડાઉન બાદ અનલોક 1 હેઠળ ગુજરાત…

અમદાવાદ ના હાટકેસવર સી ટી એમ માગઁ પર ની ઘટના અસામાજિક તત્વો એ આંતક મચાવી ને છરી ઓ સાથે એકાએક હુમલો કરતા એક મહિલા સહિત બે જણા ને થઈ ઈજા

અમદાવાદ ના હાટકેસવર સી ટી એમ માગઁ પર ની ઘટના અસામાજિક તત્વો એ આંતક મચાવી ને છરી ઓ સાથે એકાએક…

મુંબઈ થી રાજકોટ આવેલી ફલાઇટ ધૂમમ્સ ને કારણે રાજકોટમાં લેન્ડ ના થઇ શકી, અમદાવાદ લેન્ડ કરવી પડી.

બ્રેકિંગ ન્યુઝ…..મુંબઈ થી રાજકોટ આવેલી ફલાઇટ ધૂમમ્સ ને કારણે રાજકોટમાં લેન્ડ ના થઇ શકી, અમદાવાદ લેન્ડ કરવી પડી…

સમસ્ત વિશ્વ COVID-19 મહામારીથી પીડિત છે, પણ કેટલાક લોકો આ કપરા સમયમાં પોતાના દેશને મદદરૂપ થવા માટે કઈક આગવું કરીને આગળ આવી રહ્યા છે

.ભારત તેમ જ વિશ્વના અનેક દેશોમાં આ મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારીએ અનેક લોકોનો ભોગ લીધો છે, તો…

ઇમરાન ખેડાવાલાને રેપીડ ટેસ્ટને લઈ સામન્ય સભા માંથી બહાર કાઢવમા આવ્યા

ઇમરાન ખેડાવાલાને રેપીડ ટેસ્ટને લઈ સામન્ય સભા માંથી બહાર કાઢવમા આવ્યા વિધાનસભા નો ટેસ્ટ અમાન્ય ગણવામાં આવ્યો મેયર બિજલ પટેલ…

વરસાદને લઈને હવામાન ની આગાહી, ઓક્ટોબર મહિનામાં મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ થવાના એંધાણ.

ઓક્ટોબર મહિનામાં વરસાદી સીસ્ટંમ બનતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા 9 થી 11 ઓક્ટોબરમાં ચક્રવાત બની શકે છે રાજ્યમાં 22 સપ્ટે.સુધી…

કેવડિયા ખાતે કેટલી સી પ્લેન જેટ માટે તળાવ નંબર ફોનમાંથી ૨૫૦થી વધુ મગરોનું સ્થળાંતર થશે. મગરોની રેસ્કયુ કરી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે.

અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી શરૂ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ત્યારે તેની કવાયતના ભાગરૂપે…

અમદાવાદ…જુહાપુરા માં વીજચોરીનો મામલો કુખ્યાત નજીર વોરાના આગોતરા જામીન નામંજૂર મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી.

અમદાવાદ…જુહાપુરા માં વીજચોરીનો મામલો કુખ્યાત નજીર વોરા ના આગોતરા જામીન નામંજૂર મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી.