બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદમાં રથયાત્રા કાઢવાની હાઇકોર્ટે આપી મંજૂરી.. આવતીકાલે અમદાવાદમાં નીકળશે રથયાત્રા

બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદમાં રથયાત્રા કાઢવાની હાઇકોર્ટે આપી મંજૂરી.. શરતોને આધીન થઈને નીકળી શકશે રથયાત્રા, સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લઈને…

ભાવનગર મહારાજ સરશ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું રજવાડું (૧૮૦૦ ગામ) હસતાં હસતાં કેમ આપ્યા હશે!!

**Forwarded as Received🇮🇳* *ફોનમાંથી ખાલી ટિકટોક અને PUBG જેવી એપ ન કાઢી શકનારા જરા વિચાર કરો, ભાવનગર મહારાજ સર શ્રી…

ચીન ની ટિકટોક સામે ભારતીય એપ ચિંગારી 72 કલાકમાં 5 લાખ લોકોએ ડાઉનલોડ કરી.

ભારત-ચીન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે લોકોએ ચાઇનીઝ ઉત્પાદનો અને એપ્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ચીનની લોકપ્રિય…

ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચ અને તલાટીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી બેઠક કરી.

ગાંધીનગર: સોમવાર: મહેસુલી વર્ષ પૂર્ણ થવાને આરે હોઇ મહેસુલી વસુલાતની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ…

રથયાત્રાના દિવસે ઘરે જ બનાવો માલપુઆ, ભગવાન જગન્નાથને ધરાવો પ્રસાદ.Sureshvadher

માલપુઆ એક મીઠી વાનગી છે. જેને સૌથી વધારે તહેવારમાં બનાવવામાં આવે છે. પરંતુ લાખ કોશિશ કરો તો પણ તે સ્વાદિષ્ટ…

ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચ અને તલાટીશ્રીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી બેઠક કરી.

ગાંધીનગર: સોમવાર: મહેસુલી વર્ષ પૂર્ણ થવાને આરે હોઇ મહેસુલી વસુલાતની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ…

⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 314,

⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 314,સુરત 132, વડોદરા…

શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી આપ્યું રાજીનામું.

શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે એનસીપીમાંથી તેમને રાજીનામુ આપ્યું છે

કલોલ માં વધતા કેસ ને લઈ સ્થાનિક તંત્ર થયું એક્ટિવ

કલોલ માં વધતા કેસ ને લઈ સ્થાનિક તંત્ર થયું એક્ટિવ કલોલમાં કોવીડ 19-અંતગૅત સોશિયલ ડીસ્ટંસીગ ન જાળવતા વ્યાપારીઓ ઉપર તવાઈ…

સાઉથ બોપલના સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા ગળોના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયુ.

સર્વ રોગ હરનારી ગળોનું આયુર્વેદિક મહત્વ સમજાવીને ભાજપના બોપલ ઘુમા મંડલ દ્વારા ગળોના રોપાઓ આપવામાં આવ્યા (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)…