CM નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ

🚨🚨🚨🚨🚨🚨🚨🚨 CM નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ હાઈ પાવર કમિટીની મળેલી બેઠક પૂર્ણ કર્ફ્યૂ અંગે આવતીકાલે લેવાશે નિર્ણય આવતીકાલની કેબિનેટ બેઠકમાં…

રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય

બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય આવતીકાલે કેબિનેટની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય CMના અધ્યક્ષતામાં મળી હતી હાઇ…

આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3280 કેસ નોંધાયા,17 લોકોના મોત

🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3280 કેસ નોંધાયા,17 લોકોના મોત** **અમદાવાદમાં 817 કેસ** **સુરતમાં 811 કેસ** **વડોદરામાં 342…

સી.એમ ના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગ ચાલુ.

સી.એમ ના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગ ચાલુ. પોલીસ ના ઉચ્ચઅધિકારીઓ આરોગ્ય ના ઉચ્ચઅધિકારીઓ તેમજ એડવોકેટ જનરલ ત્રિવેદી સાહેબ પણ બેઠક…

અમદાવાદમાં કોરોના ના કેસ વધતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર બંધ રાખવા નિર્ણય.

અમદાવાદમાં કોરોના ના કેસ વધતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર બંધ રાખવા નિર્ણય. મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCનો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCનો મહત્વનો નિર્ણય, AMCની કચેરીઓમાં માત્ર 50 ટકા કર્મીઓ જ બજાવશે ફરજ, વર્ગ 2, 3 અને…

આવતા ૩૦ દિવસ ભારતમાં ખુબ જ ક્રિટીકલ

*બ્રેકિંગ ન્યૂઝ* સ્વાસ્થય મંત્રાલયનું કોરોના પર મોટુ નિવેદન દેશના કેટલાય વિસ્તારોમાં ખતરનાક સ્થિતી સરકારે ગાઇડલાઇનના પાલનની કરી અપીલ

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૮ સહિત કુલ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૩૫૩ થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૬ દરદીઓને આજે રજા અપાઈ રાજપીપલા,તા…

નર્મદા આરોગ્ય તંત્ર દ્વારા રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાં પોલીસ વિભાગના અંદાજે ૭૦૦ થી ૮૦૦ જેટલા જવાનોના કરાયા રેપીડ ટેસ્ટ

જિલ્લામાં ગરૂડેશ્વર, દેવલીયા, સિસોદરા, દેડીયાપાડા અને સાગબારામાં વધુ પાંચ ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓનો કરાયો પ્રારંભ : આગામી ત્રણ દિવસમાંસાગબારા ખાતે…