આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ

આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ રાજપીપલા બ્લડ બેન્કને મળ્યા પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેટર કોરોના સહીત ઓક્સિજનની કમી…

જે પરિવારમાં એક અથવા બે બાળક છે અને તેમના વાલી જો કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે તેમના માટે ખૂબ જ સારી યોજના છે. વધુ માં વધુ લાભ લેવા વિનંતી.

🔸 *મુખ્યમંત્રી બાળ સેવા યોજના* 🔸 📃 *જરૂરી ડોક્યુમેન્ટ્સ*📃 *(૧) બાળકનું જન્મનું પ્રમાણપત્ર**(૨) બાળકનું આધારકાર્ડ**(૩) બાળકના માતા પિતા નું આધારકાર્ડ**(૪)…

રાજ્યમાં RTPCR ટેસ્ટના દરમાં કરાયો ઘટાડો, હવેથી માત્ર આટલાં રૂપિયામાં જ ટેસ્ટ કરાવી શકશો

પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ 700 રૂપિયા હતો જેને ઘટાડીને 400 રૂપિયા કરાયો દર્દીના ઘરે RTPCR ટેસ્ટનો ચાર્જ 550 રૂપિયા રહેશે.…

અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે

અમદાવાદના સિટીએમ ઓવરબિજ ના હાટકેસવર તરફ ના છેડે આઈશર એ પાંચેક વાહનો ને અડફેટે લીધા. બે મહિલા ઓ સહિત ત્રણ…

અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગર માં સરકાર દ્વારા વેક્સિન માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદઅમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગર માં વેક્સિન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વેક્સિન માટે સ્પોટ રજિસ્ટ્રેશન કરી 18 થી…

કેવડીયા પોલીસ સ્ટેશનમા ત્રણ આરોપીઓ ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નર્મદા પોલીસે રિમાન્ડ માંગ્યા

પી.એમ.ઓ નવી દીલ્હી ખાતે વડા પ્રધાનસલાહકાર સમિતિના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી અને આવા હોદ્દાથી વર્તન કરવાનું ભારે પડ્યું.…

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત

ભારત-શ્રીલંકા T20 મેચ સ્થગિત કરવામાં આવીઅન્ય ખેલાડીઓના પણ કરવામાં આવી શકે છે કોરોના ટેસ્ટ

ઠાકોરજી ૩૦ દિવસ અલગ અલગ સુંદર હિંડોળે ઝૂલશે

શ્રીરણછોડરાયજી મંદિરમાં હિંડોળા ઉત્સવની શરૂવાત ગોપાલ લાલજી ના દિવ્યક્ર દર્શનની ઝાંખી કરી એ યાત્રાળુએ ધન્યતા અનુભવી છે ઠાકોરજી ૩૦ દિવસ…

કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇએલર્ટ પર આવતા સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે.

કચ્છની સરહદે સામેપાર પાકિસ્તાનની પીએમસીના રેન્જર્સની જગ્યા નેવિના કમાન્ડો લઇ રહ્યા છે એ વચ્ચે બીએસએફને ખાસ ઇનપુટ મળતા કચ્છ સરહદે…

ગુજરાત NCC નિદેશાલયના ઉપક્રમે 26 જુલાઇ 2021ના રોજ ‘કારગિલ વિજય દિવસ રક્તદાન કવાયત’નું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ ખાતે ગુજરાત NCC નિદેશાલય દ્વારા યોજવામાં આવેલ‘કારગિલ વિજય દિવસ રક્તદાન કવાયત’નું ઉદ્ઘાટન કરતા શિક્ષણમંત્રી. અમદાવાદ: કારગિલ વિજય દિવસની 22મી…