સાબરમતી નદી પર 250 કરોડના ખર્ચે અચેર ગામથી કેમ્પ સદર બજારને જોડતો બ્રિજ બનશે*

*સાબરમતી નદી પર 250 કરોડના ખર્ચે અચેર ગામથી કેમ્પ સદર બજારને જોડતો બ્રિજ બનશે* બ્રિજ નીચે 15 દિવસ પાણીનો સંગ્રહ…

પવિત્ર ત્રિવેણી મહસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવતા હોબાળો મચ્યો…

ગીર સોમનાથ…. પવિત્ર ત્રિવેણી મહસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવતા હોબાળો મચ્યો… સ્થાનિક તીર્થ પુરોહિતો અને…

અમદાવાદમાં તાજિયાના લઈને લેવાયો નિર્ણય

news breaking અમદાવાદમાં તાજિયાના લઈને લેવાયો નિર્ણય આ વર્ષે નહી નીકળે તાજિયા પોલીસ અને તાજિયા સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

દસ મહિનાના “કર્તવ્ય” ને મળી માતા-પિતાની છત્રછાયા. મહારાષ્ટ્રના દંપતિ ભાતુભાઈ અને ઉષાબહેને દત્તક લીધો.

દસ મહિનાના “કર્તવ્ય” ને મળી માતા-પિતાની છત્રછાયા. મહારાષ્ટ્રના દંપતિ ભાતુભાઈ અને ઉષાબહેને દત્તક લીધો. અમદાવાદ કલેક્ટરશ્રી સાંગલેએ પરિવારને પાઠવી શુભેચ્છાઓ.…

ગાંધીનગર ખાતે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશન દ્વારા મેગા ટ્રી પ્લાન્ટેશનનું સમર્પણ પબ્લિક સ્કુલ ખાતે આયોજન

ગાંધીનગર મેગા ટ્રી પ્લાન્ટેશનનું આયોજન હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ એસોસિએશન દ્વારા મેગા ટ્રી પ્લાન્ટેશન 2021 પ્રતિયોગીતા અંતર્ગત સમર્પણ પબ્લિક સ્કૂલ સેક્ટર…

અમદાવાદ : રખિયાલમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, 2 ઝડપાયા

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાંથી અમેરિકન નાગરિકો ઠગતા ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યાં છે.…

રાજ્યમાં કોરોના કાળમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમઁત્રી એ આપ્યું નિવેદન

આગામી બેત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાશે.-શિક્ષણ મન્ત્રી ભૂપેન્દ્ર ચુડાસમા રાજપીપલા,તા 10 રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી…

ગાંધીનગર ખાતે સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ અને યુનિસેફના ઉપક્રમે કોરોના રસીકરણ ઝુંબેશ અને કોવિડને અનુરૂપ વર્તણુંક અંગે મિડીયા વર્કશોપ યોજાઈ

ગાંધીનગર: સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝ, પંડીત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ તથા યુનિસેફના સંયુક્ત ઉપક્રમે ગુજરાત…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી*

*અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી* *પ્રત્યેક…