NSUI દ્વારા GLS યુનિવર્સિટી ખાતે આશ્ચર્ય જનક કાર્યક્રમ કરી વિરોધ નોંધવામાં આવશે…..

જે પ્રકારે કોલેજો બંધ છે અને અને ઓનલાઇન ક્લાસ ના નામે GLS યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ ફી ઉઘરાવવામાં આવી રહી છે…

राजस्थान कांग्रेस में मनमुटाव के बीच बोले कपिल सिब्बल- पार्टी को लेकर हूं चिंतित, क्या घोड़ों के अस्तबल से भागने के बाद जागेंगे हम?*

नई दिल्ली, 12 जुलाई *एएनएस*। राजस्थान में मुख्यमंत्री अशोक गहलोत और उपमुख्यमंत्री सचिन पायलट के बीच मनमुटाव की खबरों के…

બોલીવુડના એક્ટર અને અભિનેતા અનુપમ ખેરની માતાની સાથે સાથે તેમના ભાઈ સહિત કુલ ચાર ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા.

બોલીવુડના એક્ટર અને અભિનેતા અનુપમ ખેરની માતા પણ કોરોના પોઝિટિવ. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ…

અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપને અર્પણ કરી.

🇦🇹 📿 અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપ ને અર્પણ કરી 📿…

બિગ બ્રેકીંગ ન્યુઝ… અમિતાભ બચ્ચન ને કોરોના પોઝિટિવ આવતા સાથે સાથે અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ

બિગ બ્રેકીંગ ન્યુઝ… અમિતાભ બચ્ચન ને કોરોના પોઝિટિવ આવતા સાથે સાથે અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા

દિગ્ગજ અભિનેત્રી રેખાના મુંબઈમાં આવેલ બંગલાને બીએમસી દ્વારા સીલ કરી દેવામાં આવ્યો. તેનાં સિક્યુરિટી ગાર્ડનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ.

કરણ જોહર, જ્હન્વી કપૂર અને આમિર ખાનના સ્ટાફ પછી, દિગ્ગજ અભિનેત્રી રેખાના સિક્યુરિટી ગાર્ડની COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું.…

આસમા પઠાણ અને તુષાર ત્રિવેદીની યુગલ જોડી રફી સાહેબના ગીતોમાં રંગ જમાવશે…

આસમા પઠાણ અને તુષાર ત્રિવેદીની યુગલ જોડી રફી સાહેબના ગીતોમાં રંગ જમાવશે… ગુજરાત રાજ્ય નાં અમદાવાદ શહેર ખાતે 21 જુલાઈ…

વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના વૃક્ષો વાવ્યા

વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના…

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણય *કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ*

● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ માં ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન (ગુજરાત સુધારા વિધેયક) બીલ નં. ૨૭/૨૦૧૮ ને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની મંજુરી ● રાજય…