અમદાવાદના મણિનગરના ૭૦ વષીઁય વરિષ્ઠ સિનિયર પત્રકાર શ્રી જીતેન્દ્ર ભટ્ટ (જીતુકાકા) કોરોનાથી થયા સંક્રમિત.

અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા માગઁ પર આવેલ ત્રિપદા સોસાયટી મા રહેતા અને અનેક દૈનિક વતઁમાનપત્રો સાથે સંકળાયેલ ૭૦…

ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત.બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની. બાઇક લઇને નીકળેલા બંને યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર.

ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની બાઇક…

* અમદાવાદ* મેટ્રો ના કામકાજ ને લીધે વ્યાસવાડી થી અખબારનગર રોડ બંદ કરતા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગવી રહ્યા છે મુશ્કેલી.

* અમદાવાદ* મેટ્રો ના કામકાજ ને લીધે વ્યાસવાડી થી અખબારનગર રોડ બંદ કરતા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગવી રહ્યા છે…

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…

નાંદોદ તાલુકાના ગોપાલપુરા સ્ટેન્ડ ચાર રસ્તા પર હાઇવે રોડ ક્રોસ કરવા જતા ટ્રેક્ટરની ટ્રોલી ના ભાગે મોટરસાયકલ સાથે અકસ્માતમાં એકનું કરુણ મોત.

વાવડી થી ઝુંડા તરફ જતાં મોટરસાયકલ ચાલકને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા ચાલકનું મોત. રાજપીપળા,તા.29 નાંદોદ તાલુકાના ગોપાલપુરા…

*આજે – સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના હસ્તે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ* *મુખ્યમંત્રી શ્રી , નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે* *સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડ – સાણંદ જંકસન ફ્લાય ઓવર રૂ. ૩૬ કરોડનું ઇ લોકાર્પણ થશે*

*કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના…

રાજકોટ ઉદય શિવાંદન હોસ્પિટલ અગ્નિ કાંડનો મામલો,રાજકોટ પોલીસે ત્રણ આરોપીઓની કરી અટકાયત, ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.વિશાલ મોઢાની કરી અટકાયત,

રાજકોટ ઉદય શિવાંદન હોસ્પિટલ અગ્નિ કાંડનો મામલો,રાજકોટ પોલીસે ત્રણ આરોપીઓની કરી અટકાયત, ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.વિશાલ મોઢાની કરી અટકાયત,ત્રણેય…

સૌરાષ્ટ્રમાં ભૂકંપ 3.2 ની તીવ્રતા ના આંચકા અનુભવાયા રાત્રે 1 વાગે અને વહેલી સવારે 5 વાગે

સૌરાષ્ટ્રમાં ભૂકંપ 3.2 ની તીવ્રતા ના આંચકા અનુભવાયા રાત્રે 1 વાગે અને વહેલી સવારે 5 વાગે

*📌નડિયાદ : કોરોનાને કારણે દેવ દિવાળીએ શ્રી સંતરામ મંદિરમાં સંધ્યા સમય પર ઉજવાતો દીવડા ઉત્સવ કરાયો રદ*

દેવ દિવાળી કાર્તિકી પૂનમ શ્રી સંતરામ મંદિર જય મહારાજ ભક્તો દર્શન માટે મંદિરએ આવ્યાં શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતના…