*રાજકોટ નવનિર્મિત S.T ડેપોમાં થુંકવા પર લાગશે GST ટેક્સ*

રાજકોટમાં તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અતિઆધુનિક S.T ડેપોમા થુંકનારને હવે GST ટેક્સ ચૂકવવો પડશે. S.T નિગમે ડેપોમાં જાહેરમાં થુંકનાર…

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દૂ જૈન મહુડી તીર્થંકર માં દાદા ઘંટાકર્ણ વીર મહારાજ અને અંબોટ મીની પાવાગઢ મંદિર કોબા જૈન દેરાસરમાંથી અયોધ્યા રામ જન્મ ભૂમિ માટે પવિત્ર જળ અને મંદિર પરિસરની માટી મોકલાઈ.

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધીનગર માણસા માં આવેલ હિન્દૂ જૈન મહુડી તીર્થંકર માં દાદા ઘંટાકર્ણ વીર મહારાજ અને…

ચા અને પાનની દુકાને ગ્રાહકોના ટોળા ભેગા થતા જોવા મળશે તો દુકાન બંધ કરાવાશે : મ્યુનિ. કમિશનરની જાહેરાત

કોરોના સામે સાવચેતી. ચા અને પાનની દુકાને ગ્રાહકોના ટોળા ભેગા થતા જોવા મળશે તો દુકાન બંધ કરાવાશે : મ્યુનિ. કમિશનરની…

મુખ્ય સમાચાર.

*સુરત શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ઘરણા* સુરત:અડાજણ વિસ્તારમાં આવેલી શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ધરણા પ્રદર્શન યોજ્યાં છે. શાળામાં ઓનલાઇન અભ્યાસના નામે ફી…

*📌 પાન – મસાલાના બંધારણી માટે મોટા સમાચાર* *રાજ્યમાં પાન-મસાલાની દુકાનો ફરી બંધ થઇ શકે છે* *જે વિસ્તારમાં કેસ વધશે…

👆🏻નીચે આપેલી ફાઇલ ની પ્રિન્ટ કાઢી ને એમાંની વિગત ભરીને પોતાની પત્ની અથવા જે તે વારસદાર ને આપી રાખવી.

https://drive.google.com/file/d/107GNMxoHdiqv6pKSY1kuh0ulmrRH90iY/view?usp=drivesdk 👆🏻નીચે આપેલી ફાઇલ ની પ્રિન્ટ કાઢી ને એમાંની વિગત ભરીને પોતાની પત્ની અથવા જે તે વારસદાર ને આપી રાખવી..કોઈના…

સુરતમાં આજે વધુ 25 રત્નકલાકારો કોરોનાની ચપેટમાં
હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કુલ 835 ને કોરોના

સુરતમાં આજે વધુ 25 રત્નકલાકારો કોરોનાની ચપેટમાંહીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કુલ 835 ને કોરોના

આશરે 80 જેટલા સફાઈ કર્મચારીઓ (કોરોના વોરિયર્સ)નો વેતન ચૂકવવાનાં મુદ્દે આક્રોશ.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ આવેલ છે, જેના માલીક પૂર્વેશ શાહ છે, આ હોસ્પિટલને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ ના…