ઈંડા-નોનવેજની લારીઓ અંગે અમદાવાદ મનપાનો યુ ટર્નવિવાદ વધતા AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ફેરવી તોડ્યુ હિતેશ બારોટે કહ્યું- ઈંડા-નોનવેજ ની લારીઓ હટાવવા કોઈ જાહેરાત કરી નથી.

ઈંડા-નોનવેજની લારીઓ અંગે અમદાવાદ મનપાનો યુ ટર્નવિવાદ વધતા AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ફેરવી તોડ્યુહિતેશ બારોટે કહ્યું- ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા કોઈ…

વધતા કોરોના કેસ અંગે આરોગ્યમંત્રીનુ નિવેદન રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથી.

વધતા કોરોના કેસ અંગે આરોગ્યમંત્રીનુ નિવેદન રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથીજ્યાં વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક…

ધોરણ 10-12ની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટનો CBSE અને ICSE બોર્ડને મોટો આદેશ વિદ્યાર્થીઓની પરિક્ષા હવે ઓનલાઈન મોડમાં નહી લેવાય.

ધોરણ 10-12ની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટનો CBSE અને ICSE બોર્ડને મોટો આદેશવિદ્યાર્થીઓની પરિક્ષા હવે ઓનલાઈન મોડમાં નહી લેવાયકોર્ટે ઓફલાઈન મોડમાંજ…

એરફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લેતા સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એરમાર્શલ વિક્રમ સિંઘ

અમદાવાદ: સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંઘે 16 નવેમ્બરના રોજ એરફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લીધી હતી.…

આઝાદી અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી ના પ્રદર્શન નું ઉદઘાટન નિયામકશ્રી, ગ્રંથાલય ડો.પંકજ કે. ગોસ્વામી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યુ..

સરકારી જિલ્લા પુસ્તકાલયવસ્ત્રાપુર, અમદાવાદ ખાતેઆઝાદી અમૃત મહોત્સવ પર્વનિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી ના પ્રદર્શન નું ઉદઘાટનનિયામકશ્રી, ગ્રંથાલય ડો.પંકજ કે. ગોસ્વામી…

શિનોર તાલુકાના વણિયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આઠ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરાયોચાંદોદ ની નેચર હેલ્પ ફાઉન્ડેશન ટીમ ની મદદ લેવાઇ હતી.

શિનોર તાલુકાના વણિયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આઠ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરાયોચાંદોદ ની નેચર હેલ્પ ફાઉન્ડેશન ટીમ…

અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર જાન લઈને આવ્યા હતા.

અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર…

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય હવેથી 24 કલાક થશે પોસ્ટ મોર્ટમ અત્યાર સુધી દિવસ દરમિયાન જ થતું હતુ PM

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય *હવેથી 24 કલાક થશે પોસ્ટ મોર્ટમ*અત્યાર સુધી દિવસ દરમિયાન જ થતું હતુ PM

હળવદ નિવૃત્ત કર્મચારી ને યુનો એપ ચાલુ કરવા માટે ઓટીપી નંબર માગીને ૯૧ હજાર ઓનલાઇન ઉપાડી છેતરપિંડી આજના ઓનલાઇન જમાનામાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો હળવદ શહેરમાં સામે આવ્યો છે.

*હળવદ નિવૃત્ત કર્મચારી ને યુનો એપ ચાલુ કરવા માટે ઓટીપી નંબર માગીને ૯૧ હજાર ઓનલાઇન ઉપાડી છેતરપિંડી*આજના ઓનલાઇન જમાનામાં વધુ…