અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર જાન લઈને આવ્યા હતા તેઓનું દારૂખાનું ફોડી ભવ્ય સ્વાગત કરાયુ હતું તેઓ DJ ના તાલે મોટી સંખ્યામાં આવ્યા હતા કન્યા પક્ષે તુલસી માતાના તરફે અતુલભાઈ રાવજીભાઈ પટેલ તથા વિભાબેન અતુલભાઈ પટેલ દ્વારા પૂજા કરી કન્યાદાન કરી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે લાઈવ ઢોકળા તેમજ આઈસ્ક્રીમનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો એમ હાથીજણના પૂર્વ મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું
Related Posts
આઝાદી અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી ના પ્રદર્શન નું ઉદઘાટન નિયામકશ્રી, ગ્રંથાલય ડો.પંકજ કે. ગોસ્વામી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યુ..
સરકારી જિલ્લા પુસ્તકાલયવસ્ત્રાપુર, અમદાવાદ ખાતેઆઝાદી અમૃત મહોત્સવ પર્વનિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી ના પ્રદર્શન નું ઉદઘાટનનિયામકશ્રી, ગ્રંથાલય ડો.પંકજ કે. ગોસ્વામી…
*આર્મીના ઇતિહાસમાં સૌ પ્રથમ લેફ્ટેનન્ટ જનરલના પદે પતિ-પત્નિ*
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર ઇન્ફોર્મેશન સેન્ટરે સત્તાવાર રીતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માધુરી કાનિટકરને એએફએમસીના ડીનથી પ્રમોશન કરીને…
મેક્સિકોમાં બસ દુર્ઘટનામાં 18 વેનેઝુએલાના અને હૈતીયન માઇગ્રન્ટ્સના મોત, 27 ઘાયલ
મેક્સિકોમાં બસ દુર્ઘટનામાં 18 વેનેઝુએલાના અને હૈતીયન માઇગ્રન્ટ્સના મોત, 27 ઘાયલ મૃતકોમાં 13 પુરૂષો, બે મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ.…
