અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર જાન લઈને આવ્યા હતા તેઓનું દારૂખાનું ફોડી ભવ્ય સ્વાગત કરાયુ હતું તેઓ DJ ના તાલે મોટી સંખ્યામાં આવ્યા હતા કન્યા પક્ષે તુલસી માતાના તરફે અતુલભાઈ રાવજીભાઈ પટેલ તથા વિભાબેન અતુલભાઈ પટેલ દ્વારા પૂજા કરી કન્યાદાન કરી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે લાઈવ ઢોકળા તેમજ આઈસ્ક્રીમનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો એમ હાથીજણના પૂર્વ મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું
Related Posts
અંકલેશ્વરના વાલિયા ચોકડી પર અકસ્માતમાં ઝોમેટો રાઇડરનું મોત.
અંકલેશ્વર અંકલેશ્વરના વાલિયા ચોકડી પર અકસ્માતમાં ઝોમેટો રાઇડરનું મોત. ફૂડ ડિલિવરી દરમિયાન ટ્રક ચાલકે ઝોમેટો રાઇડર અડફેટે લેતા ઘટના…
રાજપીપળાની વડીયા ખાતે આવેલ શાનેન સ્કુલ (ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ)ના સંચાલક સામે ફી ભરવાના મામલે વાલી સાથે તૂ તૂ મૈ મૈ.
વાલીને સરકારના નિયમો સમજાવી બાકી ફી ભરવા જણાવતા છતાં. વાલીએ ઉશ્કેરાઇ જઇ બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરી છૂટાહાથની મારામારી કરી…
गुजरात में पिछले 24 घंटे में #COVID19 के 570 नए मामले आने के बाद कुल मामलों की संख्या 2,54,314 हुई।
गुजरात में पिछले 24 घंटे में #COVID19 के 570 नए मामले आने के बाद कुल मामलों की संख्या 2,54,314 हुई।…
