અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર જાન લઈને આવ્યા હતા તેઓનું દારૂખાનું ફોડી ભવ્ય સ્વાગત કરાયુ હતું તેઓ DJ ના તાલે મોટી સંખ્યામાં આવ્યા હતા કન્યા પક્ષે તુલસી માતાના તરફે અતુલભાઈ રાવજીભાઈ પટેલ તથા વિભાબેન અતુલભાઈ પટેલ દ્વારા પૂજા કરી કન્યાદાન કરી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે લાઈવ ઢોકળા તેમજ આઈસ્ક્રીમનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો એમ હાથીજણના પૂર્વ મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું
Related Posts
*📍અમદાવાદ: જય સિયારામ પેંડાની દુકાન સીલ*
*📍અમદાવાદ: જય સિયારામ પેંડાની દુકાન સીલ* પેંડામાં ફુગ નીકળતા ગ્રાહકે કરી હતી ફરિયાદ AMCએ જય સિયારામ પેંડાનું એકમ કર્યું…
*Big Breaking* વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું.
*Big Breaking* વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું. રાત્રે 3.16 વાગ્યે હેકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરી…
अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं.
अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं. बॉलीवुड,…
