અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર જાન લઈને આવ્યા હતા તેઓનું દારૂખાનું ફોડી ભવ્ય સ્વાગત કરાયુ હતું તેઓ DJ ના તાલે મોટી સંખ્યામાં આવ્યા હતા કન્યા પક્ષે તુલસી માતાના તરફે અતુલભાઈ રાવજીભાઈ પટેલ તથા વિભાબેન અતુલભાઈ પટેલ દ્વારા પૂજા કરી કન્યાદાન કરી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે લાઈવ ઢોકળા તેમજ આઈસ્ક્રીમનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો એમ હાથીજણના પૂર્વ મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું
Related Posts
જામનગર મહાનગર પાલિકા દ્વારા આગામી શનિવારના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી શનિવારના રોજ તા.…
વસ્ત્રાલ પોલીસ ચોકી ના સતર્ક પોલીસ કર્મચારીઓ ના કારણે મોટી ધટના ટળી
વસ્ત્રાલ પોલીસ ચોકી ના સતર્ક પોલીસ કર્મચારીઓ ના કારણે ટળી મોટી ધટના *હિટ એન્ડ રનની ઘટના બનતા પહેલા જ પોલીસ…
ગુજરાતમાં ધરખમ ફેરફારો નક્કી
ગુજરાતમાં ધરખમ ફેરફારો નક્કીCM ભૂપેન્દ્ર પટેલ IPS અને IAS અધિકારીઓની બદલીનું લિસ્ટ લઈને દિલ્હીથી આવ્યાટૂંક સમયમાં કરશે જાહેરાત….
