નવરાત્રીના આરાધ્ય પર્વમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા 73 જેટલી દીકરીઓને આપવામાં આવી લહાણી.

જીએનએ જામનગર: માં જગદંબાનું આરાધ્ય પર્વ અંતિમ ચરણ તરફ આગળ વધી રહયું છે ત્યારે માઈભકતો, દાનવીરો, જેઓ ગરબા રમતી દીકરીઓને…

અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત.

અમદાવાદના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની,હાથીજણ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ શ્રી ધીરેન્દ્રસિંહ તોમર…

ભાવનગર ના ગોહિલ પિનાકીન અમિતાભ બચ્ચન બીગબી ના ૭૯ માં જન્મદિવસ ની ઉજવણી કરી છે.

અમિતાભ બચ્ચન બીગબી ના ૭૯ માં જન્મદિવસ ની ઉજવણી ભાવનગર ના ગોહિલ પિનાકીન કરી રહ્યા છે.તેમાં કોરોના મહામારીના સમય ને…

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચાર હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરવામાં આવી.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચારહવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરવામાં આવીસોમનાથ…

સલામ છે ભાણવડના શિક્ષકોને.. માત્ર 20 મિનિટમાં 50 હજાર ભેગા કરી અગ્નિદાહ આપવાનું સેવાકીય કાર્ય કરતા પશાભાઈને ઇ-બાઇક અર્પણ કરી દીધુ.

દેવભૂમિ દ્વારકા (ભાણવડ): દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ. આ ગામના પ્રાથમિક શિક્ષકોએ અદભુત સરાહનીય કામ કરી બતાવ્યુ છે જેને જોતા…

નહેરુનગર પાસે આવેલ ગીતા સમોસા ની દુકાન ધરાવનાર માલીક ની દાદાગીરી આવી સામે.

નહેરુનગર પાસે આવેલ ગીતા સમોસા ની દુકાન ધરાવનાર માલીક ની દાદાગીરી આવી સામે સમોસામા કાકરી આવતા દુકાન માલીક ને ફરીયાદ…

આજે પાંચમી નવરાત્રિ એટલે માતા સ્કંદ માતા ની ઉપાસના થાય અને મહાદેવ ના પુત્ર ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ કુમાર છે અને એમની માતા એટલે કે બાળ કાર્તિકેય ની માતા પાર્વતી નું આ સ્વરૂપ સ્કંદ માતા.

😊આજે પાંચમી નવરાત્રિ એટલે માતા સ્કંદ માતા ની ઉપાસના થાય અને મહાદેવ ના પુત્ર ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ…

ભારતીય તટરક્ષક દળે “સિંગલ યુઝ પ્લાસ્ટિક”નો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું કર્યું આયોજન.

જીએનએ દ્વારકા: આદરણીય પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા માટે કરેલા આહ્વાનને અનુરૂપ ભારતીય તટરક્ષક…

જામનગરમાં બાલાચડી ખાતે આવેલી સૈનિક શાળામાં 08 ઓક્ટોબર 2021ના રોજ 89 મા એરફોર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર: જામનગરમાં બાલાચડી ખાતે આવેલી સૈનિક શાળામાં 08 ઓક્ટોબર 2021ના રોજ 89મા એરફોર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઓડિટોરિયમમાં…

જસ્ટિસ અરવિંદ કુમારની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક.

જસ્ટિસ અરવિંદ કુમારની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંકજસ્ટિસ અરવિંદ કુમાર કર્ણાટક હાઈકોર્ટમાં 26 જૂન , 2009 માં એડિશન જજ…