વિશ્વ કેન્સર દિવસ: ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા રેડિયોથેરાપી સારવાર થાય છે (ભાગ-2)

જીએનએ અમદાવાદ: દર્દીને ટેબલ પર સૂવાડી દેવામાં આવ્યો છે. સારવાર રૂમમાં કોઇ જ માણસ નથી. ત્યાંથી એક મશીન દર્દીની સમીપે…

આજે વર્લ્ડ કેન્સર ડે: ભારતમાં દર એક લાખની વસ્તીએ ૭૦ થી ૯૦ જેટલા કેન્સરના દર્દીઓ જોવા મળે છે. (ભાગ-1)

**જીએનએ અમદાવાદ: (લેખક: અમિત ચૌહાણ): દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને…

અંબાજી થી આબુ પગપાળા ચાલી સાંઈબાબાના મંદિરે ધજા અર્પણ કરતું અંબાજી સાઈ મિત્ર મંડળ

**જીએનએ અંબાજી: શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે…

નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2022-23ને આવકારતું જામનગર શહેર ભાજપ*

* જામનગર: ભારત સરકારના સોમવારે સંસદગૃહમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલા કેન્દ્રીય અંદાજપત્રને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા તેમજ રાષ્ટ્રના વણથંભ્યા વિકાસની…

સોલા સિવિલ બ્રિજપર ઓટો રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત

સોલા સિવિલ બ્રિજપર ઓટો રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માતઅકસ્માતમાં રીક્ષા ચાલકનો આબાદ બચાવજ્યારે રિક્ષાને મોટું નુકસાન

ગુજરાતમાં કોરોનાના 7606 કેસરાજ્યમાં કોરોનાથી 34 દર્દીઓના મોત.

ગુજરાતમાં કોરોનાના 7606 કેસરાજ્યમાં કોરોનાથી 34 દર્દીઓના મોતઅમદાવાદમાં 3165 કેસ, 10 દર્દીના મોતવડોદરામાં 1413 કેસ, 4 દર્દીના મોતગાંધીનગરમાં 525 કેસ,…

કોરોના અંગે નવી SOP જાહેરલગ્ન પ્રસંગે ખુલ્લા સ્થળો પર 300 લોકો જ્યારે બંધ સ્થળો પર 150 લોકોની મંજૂરી**

કોરોના અંગે નવી SOP જાહેરલગ્ન પ્રસંગે ખુલ્લા સ્થળો પર 300 લોકો જ્યારે બંધ સ્થળો પર 150 લોકોની મંજૂરી8 મહાનગરો સહિત…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા*

-ઃ *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા*:- ….. *રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન…

રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ

રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ▪રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. ૯૧ કરોડ મંજૂર :કાયદા…

અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત

અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત નીપજીયું ખોખરા વોડઁ…