અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત નીપજીયું ખોખરા વોડઁ મા આરતીનગર મા રહેતા ૩૫ વષઁ ના મહેશ વાઘેલા નામ ના Amc સફાઈકામદાર નું ઘટના પર જ અરેરાટીપુવઁક મોતકૈઈનચાલક કૈઈન મુકી ને ફરાર થયોમોટી સંખ્યા મા સફાઈકામદાર ઓ એકત્રિત થઈ ને નાયબ કમિશ્ર્નર ને ઘટના પર બોલાવાયાબે પોલિસ સ્ટેશન ની સાત થી વધુ ગાડી ઓ ઘટના પર દોડી આવીઆ વોડઁ મા સફાઈ કરતા સમયે જ કૈઈનચાલકે સફાઈકામદાર ને લીધો હતો અડફેટે
Related Posts
મોહસીને આઝમ મિશન રાધનપુર દ્વારા એજ્યુકેશન અવેરનેસ ડે યોજાયો…
મોહસીને આઝમ મિશન રાધનપુર દ્વારા એજ્યુકેશન અવેરનેસ ડે યોજાયો… એબીએનએસ, એ.આર. પાટણ: રાધનપુર ખાતે મોહસીને આઝમ મિશન ના સ્થાપક જનાબ…
⭕ *ગુજરાતમાં નવા 1212 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,980 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 1212 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,980 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 238,અમદાવાદ 179,વડોદરા 122,રાજકોટ 103,જામનગર…
*28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ* *જીએનએ ગાંધીનગર, :* 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…
