અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત નીપજીયું ખોખરા વોડઁ મા આરતીનગર મા રહેતા ૩૫ વષઁ ના મહેશ વાઘેલા નામ ના Amc સફાઈકામદાર નું ઘટના પર જ અરેરાટીપુવઁક મોતકૈઈનચાલક કૈઈન મુકી ને ફરાર થયોમોટી સંખ્યા મા સફાઈકામદાર ઓ એકત્રિત થઈ ને નાયબ કમિશ્ર્નર ને ઘટના પર બોલાવાયાબે પોલિસ સ્ટેશન ની સાત થી વધુ ગાડી ઓ ઘટના પર દોડી આવીઆ વોડઁ મા સફાઈ કરતા સમયે જ કૈઈનચાલકે સફાઈકામદાર ને લીધો હતો અડફેટે
Related Posts
અરબી સમુદ્રમાં ભારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળ્યા
દ્વારકાનો અરબી સમુદ્ર થયો રફ઼ અરબી સમુદ્રમાં ભારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળ્યા સમુદ્રના પાણીનો રંગ બદલાયો અને દરિયાએ…
સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો ડબ્બે 20 રૂપિયા નો ઘટાડો
સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો ડબ્બે 20 રૂપિયા નો ઘટાડો એક સપ્તાહમાં રૂ.340નો ઘટાડો થયો મગફળીની આવક વધતા સિંગતેલના ભાવમાં ઘટાડો,…
*🗯️BIG BRAKING* DATE: 28/10/2022 *ભરૂચ: નર્મદા ચોકડી ન્યાય મંદિર નજીક મોટો અકસ્માત સર્જાયો છે.* 4 જેટલી 108 એમ્બ્યુલન્સ રવાના…
