અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત નીપજીયું ખોખરા વોડઁ મા આરતીનગર મા રહેતા ૩૫ વષઁ ના મહેશ વાઘેલા નામ ના Amc સફાઈકામદાર નું ઘટના પર જ અરેરાટીપુવઁક મોતકૈઈનચાલક કૈઈન મુકી ને ફરાર થયોમોટી સંખ્યા મા સફાઈકામદાર ઓ એકત્રિત થઈ ને નાયબ કમિશ્ર્નર ને ઘટના પર બોલાવાયાબે પોલિસ સ્ટેશન ની સાત થી વધુ ગાડી ઓ ઘટના પર દોડી આવીઆ વોડઁ મા સફાઈ કરતા સમયે જ કૈઈનચાલકે સફાઈકામદાર ને લીધો હતો અડફેટે
Related Posts
*સુરતના સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી*
આશાબેન કુકડિયાને સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી વડાપ્રધાનશ્રી ના રાહત ફંડ માંથી રૂપિયા 3,00,000 ત્રણ લાખની સહાય મંજૂર કરવામાં આવી
ભારતીય માનવ અધિકાર સંઘ દ્વારા માંગરોળ મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું ભારતીય માનવ અધિકાર સંઘ દ્વારા માંગરોળ મામલતદાર…
*સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન*
*સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન* સોમનાથ: સંજીવ રાજપૂત, એબીએનએસ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથના આકાશમાં ભારતીય…
