અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત નીપજીયું ખોખરા વોડઁ મા આરતીનગર મા રહેતા ૩૫ વષઁ ના મહેશ વાઘેલા નામ ના Amc સફાઈકામદાર નું ઘટના પર જ અરેરાટીપુવઁક મોતકૈઈનચાલક કૈઈન મુકી ને ફરાર થયોમોટી સંખ્યા મા સફાઈકામદાર ઓ એકત્રિત થઈ ને નાયબ કમિશ્ર્નર ને ઘટના પર બોલાવાયાબે પોલિસ સ્ટેશન ની સાત થી વધુ ગાડી ઓ ઘટના પર દોડી આવીઆ વોડઁ મા સફાઈ કરતા સમયે જ કૈઈનચાલકે સફાઈકામદાર ને લીધો હતો અડફેટે
Related Posts
📌ભરૂચ: ભરૂચમાં પવન સાથે જોરદાર વરસાદી ઝાપટાં…* *ભરૂચમાં ત્રણ દિવસનાં વિરામ બાદ વરસાદ ની ફરી એન્ટ્રી…*
નર્મદા જિલ્લામાં કેસોમા સતત વધારો.પાંચ દિવસ મા 60 કેસો નોંધાયા
આજે વધુ નર્મદા મા 12પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1998 થઇ જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 39873…
‘પૃથ્વી દિન’ અવસરે…🌎 આર્ટ. રાજેશ બારીઆ, કિશોર મકવાણા.
‘પૃથ્વી દિન’ અવસરે…🌎 નરેન્દ્રભાઇ મોદી એક કુશળ રાજકર્તા, લોકકલ્યાણક શાસક તો છે જ સાથે સાથે એ લાગણીશીલ વ્યક્તિત્વથી છલોછલ નરેન્દ્ર…
