અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત નીપજીયું ખોખરા વોડઁ મા આરતીનગર મા રહેતા ૩૫ વષઁ ના મહેશ વાઘેલા નામ ના Amc સફાઈકામદાર નું ઘટના પર જ અરેરાટીપુવઁક મોતકૈઈનચાલક કૈઈન મુકી ને ફરાર થયોમોટી સંખ્યા મા સફાઈકામદાર ઓ એકત્રિત થઈ ને નાયબ કમિશ્ર્નર ને ઘટના પર બોલાવાયાબે પોલિસ સ્ટેશન ની સાત થી વધુ ગાડી ઓ ઘટના પર દોડી આવીઆ વોડઁ મા સફાઈ કરતા સમયે જ કૈઈનચાલકે સફાઈકામદાર ને લીધો હતો અડફેટે
Related Posts
કેન્દ્રીય સંયુકત સચિવ ડી.થારા. કેવડીયા કોલોની ખાતે બેઠક યોજીને થારાએ જિલ્લાની કામગીરી-પ્રગતિની કરેલી સમીક્ષા.
એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા જિલ્લો સર્વાગી વિકાસ સાથે સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટે રચનાત્મક સૂચનો સાથે ટીમ નર્મદાને આહવાન કરતા કેન્દ્રીય…
વીરપુર જલારામ મંદિરને લઈ મહત્વના સમાચાર
વીરપુર જલારામ મંદિરને લઈ મહત્વના સમાચાર27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન બંધ રહેશે મંદિરજન્માષ્ટમીના તહેવાર દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે…
રૂા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનું કરાયું લોકાર્પણ
રૂા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનું કરાયું લોકાર્પણ તાલુકા મથકે શિક્ષણ, આરોગ્ય વગેરે સહિતની મહત્વની તમામ સુવિધાઓ…
