જામનગરમાં વૃદ્ધાઆશ્રમ ખાતે વડીલ વૃધ્ધો સાથે ધુળેટીનો પર્વ ઉજવી સ્મિત રેલાવતા ધારાસભ્ય હકુભા જાડેજા.

જામનગર: જામનગરના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પરિવાર સાથે વૃધ્ધાઆશ્રમની પરિવાર સાથે મુલાકાત કરી વડીલ વૃદ્ધો સાથે ધૂળેટીનો…

અસલાલી પો સ્ટે વિસ્તાર માં નાજ ગામ ની સીમ માંથી એક અજાણી મહિલા આશરે ઉ.વ.21 ની લાશ મળી આવી.

આજ રોજ અસલાલી પો સ્ટે વિસ્તાર માં નાજ ગામ ની સીમ માંથી એક અજાણી મહિલા આશરે ઉ.વ.21 ની લાશ મળી…

સારંગપુર દાદાના દરબારમાં ધૂળેટીની ધૂમ 70 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ

દાદાના દરબારમાં ધૂળેટીની ધૂમ 70 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ, 3 હજાર કિલો રંગ વપરાયો બોટાદ સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં હજારો…

ઐતિહાસિક ધરોહર : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’

ઐતિહાસિક ધરોહર : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ૨૨° ૭૯ અક્ષાંશવૃત્ત અને ૭૩° ૭૦ રેખાંશવૃત્ત પર ગઢચૂંદડી…

કેસૂડામાંથી સાબુ સહિતની બનાવટો બનાવી આજીવિકા રળતી હાલોલ તાલુકાનાં સખીમંડળની બહેનો દ્વારા પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાએ જિલ્લા સેવાસદન ખાતે ઓર્ગેનિક કલર્સનાં વેચાણકેન્દ્રને ખુલ્લુ મૂક્યું

કેસૂડામાંથી સાબુ સહિતની બનાવટો બનાવી આજીવિકા રળતી હાલોલ તાલુકાનાં સખીમંડળની બહેનો● પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાએ જિલ્લા સેવાસદન ખાતે ઓર્ગેનિક કલર્સનાં…

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ નું વધુ એક નકલી ડીગ્રી કૌભાંડ ખુલ્યું

બનાસકાંઠા બ્રેકિંગ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ નું વધુ એક નકલી ડીગ્રી કૌભાંડ ખુલ્યું નકલી ડિગ્રી કૌભાંડ માં બનાસ બેંક…

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૮ મી માર્ચેથી તા.૧૨ મી એપ્રિલ સુધી યોજાશે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે જિલ્લા સ્થાયી પરીક્ષા…

અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન વિસ્તાર ની ઘટના અનુપમ -કાકરિયા ઓવરબિજ ના છેડે ગોમતીપુર માગઁ પર ફુટપાથ પર ઝુપડા મા રહેતા રાજસ્થાન ના પરિવાર ની દોઢ વષઁ ની બાળકી ને તસ્કરો મોડી રાતે ઉઠાવી ગયા

અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન વિસ્તાર ની ઘટના અનુપમ -કાકરિયા ઓવરબિજ ના છેડે ગોમતીપુર માગઁ પર સલાટનગર ની સામે ફુટપાથ…

હોળી અને ધૂળેટીના તહેવારો માં ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા નાં કર્મચારી મિત્રોએ પોતાના કાર્યસ્થળે જ તહેવાર ઉજવી.

હોળી અને ધૂળેટીના તહેવારો માં ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા નાં કર્મચારી મિત્રોએ પોતાના કાર્યસ્થળે જ તહેવાર ઉજવી વધુ માનવજીવન બચાવવાનો…