પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે આપી માહિતી રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલ.

રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલ રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલશારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર…

બાબુલ સુપ્રિયોએ લોકસભાના સભ્ય પદેથી આપ્યુ રાજીનામું વડાપ્રધાન મોદી અને અમિત શાહનો માન્યો આભાર.

બાબુલ સુપ્રિયોએ લોકસભાના સભ્ય પદેથી આપ્યુ રાજીનામુંવડાપ્રધાન મોદી અને અમિત શાહનો માન્યો આભારહાલમાં જ ભાજપ છોડી ટીએમસીમાં સામેલ તયા હતા…

અમદાવાદ પુવઁ મા હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગર મા આરોપી એ યુવક ને તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી ને ફરાર.

અમદાવાદ પુવઁ મા હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગર મા આરોપી એ યુવક…

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાએ શહીદ જવાનો નો બદલો લેવાનું શરૂ કર્યુ સેનાએ છ આતંકીઓને ઠાર કર્યા સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.

ભારતીય સેનાએ શહીદ જવાનોનો બદલો લેવાનું શરૂ કર્યુજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાએ છ આતંકીઓને ઠાર કર્યાહજી પણ વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકાસેનાએ…

મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ” ઊંઘ લેવી….. ઊંઘ….. “

“ઊંઘ” બધાં શેઠનાં પાડોશીઓ અને સગા – વ્હાલાં જાદુઈ ઓશિકા માટે પડાપડી કરવાં લાગ્યાં. ધીરે – ધીરે આખી શેરીના લોકોને…

મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન.જે દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે.

મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન.જે દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં…

અમદાવાદ માં યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે તેથી અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસ કમિશનર ઘ્વારા સ્પેશિયલ ટીમ તૈયાર કરાઈ.

દરિયાઈ માર્ગથી હવે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. જો કે, હવે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવા…

ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળતા મેજર જનરલ મોહિત વાધવા.

અમદાવાદ: મેજર જનર મોહિત વાધવાએ 18 ઓક્ટોબર 2021ના રોજ દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાન સાથે ભારતની સરહદને સલામત રાખવા માટે…

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ૧૧ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા

. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૮૬૮ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી. જીએનએ અમદાવાદ: અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી…

દર વર્ષે દશેરાના માત્ર 21 દિવસ પછી જ દિવાળી કેમ આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?

દર વર્ષે દશેરાના માત્ર 21 દિવસ પછી જ દિવાળી કેમ આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? જો…