જ્ઞાન ભક્તિનો અનોખો કાર્યક્રમ માનવ મહેક મોહન મિતનું થશે આયોજન.

જ્ઞાન ભક્તિનો અનોખો કાર્યક્રમ માનવ મહેક મોહન મિતનું થશે આયોજન. યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માનવ મહેક મોહન…

આણંદ ખાતે એગ્રી પ્રી-વાઇબ્રન્ટ હેઠળ “નેચરલ ફાર્મિંગ” અંગેના નેશનલ કોન્કલેવનું થશે આયોજન. મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર અને પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી રહેશે ઉપસ્થિત

અમદાવાદ: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આણંદ ખાતે ૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમ્યાન કૃષિ પ્રી –…

NCC નિદેશાલય ની પ્રજાસત્તાક દિવસ 2022 ટૂકડી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન

અમદાવાદ: દર વર્ષે ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયની ટૂકડી નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ શિબિરમાં ભાગ…

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક લેશે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની મુલાકાત

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ પોરબંદર અને ગાંધીનગરની…

GCPLગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સૌપ્રથમ સેલિબ્રિટી પ્રીમિયર લીગનું આયોજન કરશે

.અમદાવાદ:-“ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ” આ નામ સાંભળીને તમને એવું નથી લાગી રહયુને કે આ કોઈ ક્રિકેટ મેચ છે? તો તેનો…

ધોલવણી આશ્રમશાળામાં ૩ શિક્ષકોની ભરતીમાં ૬૦ લાખના ભ્રષ્ટાચારનો કરાયો આક્ષેપ.

સાબરકાંઠા: સાબરકાંઠાના વિજયનગર તાલુકાની કાથોડી ધોલવાણીની આદિજાતિ વિભાગ સંચાલિત ગ્રાન્ટેબલ આશ્રમશાળામાં તાજેતરમાં થયેલી ૩ શિક્ષકોની ભરતીમાં આશ્રમશાળાના સંચાલકો અને સત્તાધીશોએ…

હવે ૨૪ પાકિસ્તાની હિન્દુઓ ગર્વથી કહેશે કે અમે ભારતના નાગરિક છીએ….અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ૨૪ પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

અમદાવાદ: અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેના હસ્તે આજે ૨૪ પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.…

૨ વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ : સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો

અમદાવાદ: ૨ વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ. જે શ્વાસનળી સુધી પહોંચ્યો. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સના બંને…

ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વમાં પ્રથમ મોત નવા વેરિયન્ટથી યુકે માં થયું સૌપ્રથમ મોત.

બ્રેકીંગ ન્યૂઝ ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વમાં પ્રથમ મોતનવા વેરિયન્ટથી યુકેમાં થયું સૌપ્રથમ મોતબ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહનસને કર્યું જાહેરબ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટનો કહેર…

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી કરતું જામનાગરનું સખી વન સ્ટોપ સેન્ટર

જામનગર: સમગ્ર વિશ્વમાં ૧૦ મી ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના…