ભારતીયોની વતન વાપસી માટે મોદી સરકારનો નિર્ણય 4 કેન્દ્રીય મંત્રીઓ યૂક્રેનના પાડોશી દેશો જશે

ભારતીયોની વતન વાપસી માટે મોદી સરકારનો નિર્ણય 4 કેન્દ્રીય મંત્રીઓ યૂક્રેનના પાડોશી દેશો જશે હરદીપસિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા જશે કિરણ રિજિજુ, વી.કે.સિંહ જશે યૂક્રેનના પાડોશી દેશોમાં

અમુલ ફેડરેશને અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો

અમુલ ફેડરેશને અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો દુધમાં અમુલ ગોલ્ડ, અમુલ શકિત, અમુલ તાજા, અમુલ ટી…

જામનગરની મહિલા સંસ્થા મૈત્રી લેડીઝ કલબ દ્વારા આયુષ્માન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડનો કેમ્પ યોજાયો

જામનગર: જામનગરના વોર્ડ નંબર -૨ માં મૈત્રી લેડીઝ કલબ દ્વારા સતત બીજો આયુષ્માન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડ નો કેમ્પ યોજવામાં…

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ:  વર્ષ 2021-22માં લગભગ 5 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી.

અમદાવાદ: અમદાવાદનું સાયન્સ સિટી 5 લાખ મુલાકાતીઓના અવિરત પ્રવાહ સાથે ગુજરાતનું વિજ્ઞાન પ્રવાસનનું લોકપ્રિય સ્થળ બન્યું છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…

યૂક્રેન અને રશિયા, બંને દેશ વગર કોઈ શરતે વાતચીત માટે તૈયારઃ યૂક્રેન રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કી.

*યૂક્રેન અને રશિયા, બંને દેશ વગર કોઈ શરતે વાતચીત માટે તૈયારઃ યૂક્રેન રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કી *રશિયા સામે યુરોપિયન યુનિયને લીધા…

અમદાવાદ અમરાઈવાડીમાં તલવાર લાકડીથી હુમલો. ઘટના સીસીટીવીમાં કેદ.

અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તલવાર અને લાકડીઓના ઘા મારી 2 યુવાનોને ગંભીર ઘાયલ કરાયા…

બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોડલ ટેસ્ટનું આયોજન કરતું જામનગર JCCA અને શહેર ભાજપ શિક્ષણ સેલ.

જામનગર: ધોરણ 10 અને 12 એટલે બોર્ડની પરીક્ષા આવે એટલે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીની કાંઈક અલગ મનોસ્થિતિ જોવા મળતી હોય…

પલ્સ પોલિયો અભિયાન..મહેસાણા જિલ્લા અને વિસનગરમાં પોલિયો રસી અભિયાનનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી

અમદાવાદ; આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન દિવસે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ૦-૫ ની વયના બાળકોને…

જામનગરના હાપા ખાતે જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સહાય અર્પણ કરતા મંત્રી બ્રિજેશ મેરજા.

જામનગર : ગરીબી નિર્મૂલન માધ્યમ સમાન ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ના હાપા ખાતેના જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ભૂખ્યાજનોનો…

ધોળકાની ધરા પર આરોગ્યમંત્રીના હસ્તે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સરકારી સહાય અર્પણ કરાઈ.

અમદાવાદ: જિલ્લાના ધોળકા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને સંબોધતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગરીબો…