જામનગર ખાતે રાજપૂત મહિલાઓ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી કરી લોકોનાં મન મોહી લીધા

જીએનએ જામનગર: જામનગર ખાતે અખંડ રાજપૂતાના સેવા સંઘ દવારા રાજપૂત મહિલાઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી…

૧૫૨ મી ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી સેન્ટર ખાતે ખાદી ખરીદી કરી ગાંધીજી પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરી

મુખ્યમંત્રીશ્રીએ ગ્રામોદયના દ્યોતક સમી ખાદીની ખરીદી કરી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ્ જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…

જામનગર JMC ખાતે યોજાઈ મહત્વની બેઠક. મેયર સહિતના પદાધિકારીઓએ યોજી બેઠક.

જામનગર શહેર સમાચાર શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીને તાત્કાલિક કાઢવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. પાણીના નિકાલ માટે વચ્ચે આવતા…

જામનગરના ‘સખી’ વન સ્ટેપ સેન્ટરે મધ્યપ્રદેશથી ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

જીએનએ જામનગર : મહિલા વિકાસ અને મહિલા ઉત્થાન માટે સરકાર અનેક યોજનાઓ થકી કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારનું…

દેશમાંથી લોકડાઉન ગયું છે વાયરસ નહી: નરેન્દ્ર મોદી

કોરોનાકાળમાં આપણા દેશના પીએમ મોદી આજે દેશના 7મી વખસ સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદી દેશવાસીઓને હજુપણ સાવધાની રાખવાની સલાહ…

પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી કામધેનુ દિપાવલી અભિયાન માં જોડાયા.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી…

બનાસકાંઠાનું અંબાજી મંદિર નવરાત્રીમાં આધુનિક ટેક્નોલોજીવાળી લાઈટોથી ઝગમગાયું..

જીએનએ અંબાજી: અંબાજી મંદિરે નવરાત્રી મા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે થીમ બેન્ડ ઇન્ટેલીજન્ટ કોનસેપ્યુચલ…

ભારતની દીકરીઓ આનંદો..સૌ પ્રથમ વખત જામનગરના બાલાછડી સૈનિક શાળામાં છોકરીઓ જોડાશે.

જીએનએ જામનગર: સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી…

તા. ૧૯/૧૦/૨૦૨૦ અને તા. ૨૬/૧૦/૨૦૨૦ ને સોમવારનાં રોજ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.

તમામ પ્રવાસન સ્થળોએ માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ મળશે.કોવીડ -19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થશે.રાજપીપળા,તા.19માર્ચ મહિનાથી કોરોનાં…