પ્રધાનમંત્રી મોદી અમદાવાદ થી કેવડિયા સી પ્લેનમાં આવશે તે સી પ્લેન કેવડિયા આવી પોહોચ્યું.

રાજપીપળા તા 26 સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેન સુવિધા નું લોકાર્પણ કરાશે ભારતમાં સૌ…

કેવડિયા ખાતે પીએમ મોદીનો 30 અને 31મી ઓક્ટોમ્બરનો કાર્યક્રમ.  મોદી 30 અને 31 એમ બે દિવસનું રોકાણ કરશે.

રાજપીપળા,તા.26 પીએમ મોદી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પર માં ભાગ લેવાના છે. ત્યારે તેમના આગમન નો કાર્યક્રમ તૈયાર થઈ ગયો…

અમદાવાદના નામાંકિત 40 ડોક્ટરોને ‘ રીયલ હીરો ઑફ કોરોના વોરીયસૅ : ૨૦૨૦ એવોર્ડ’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.

મેગ્મા- રીયલ કોરોના વોરીયસૅ —————————- મેગા મેડિકલ એશોશિઍશન દ્વારા હિમાલયા ના સહયોગથી ગ્લોબલ મહામારી કોરોનામા ઉત્તમ માનવસેવા કરનારા અમદાવાદના નામાંકિત…

દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૪૨ મો પાટોત્સવ ઊજવાયો…*

*યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ પરંપરાના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર. તેઓ દૂરંદેશી હતા તેથી તો ભારત…

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે આપી મોટી રાહત. પ્રદિપસિંહ જાડેજા સામે 2007 માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે કરી રદ.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હાઇકોર્ટે આપી મોટી રાહત પ્રદિપસિંહ જાડેજા સામે 2007 માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે કરી…

ભરૂચ ભરૂચ – દહેજ રોડ ઉપર દશાન નજીક સર્જાયો અકસ્માત ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી જતા બે લોકોના મોત

ભરૂચ ભરૂચ – દહેજ રોડ ઉપર દશાન નજીક સર્જાયો અકસ્માત ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી જતા બે લોકોના મોત અકસ્માતમાં…

અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોએ લીધો મહત્વનો નિર્ણય… રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોએ લીધો મહત્વનો નિર્ણય… રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન એક જ…

આશંકા:સુદામડામાં BOBનું ATM મશીન ગેસ કટરથી કાપી 22 મિનિટમાં જ તસ્કરો રૂ.10.31 લાખ લઇ પલાયન.

સાયલાના સુદામડા ગામે એટીએમ તોડીને તસ્કરોએ લાખો રૂપિયા ઉઠાવી ગયા હતા. 3 તસ્કરોને CCTVના દરેક એંગલની જાણે ખબર હોય તેમ…

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.26/10/2020*

*ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિત્તે વીરકુમારે તેમના નાનાજી ના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી* ગાંધીનગર: દશેરા પર્વ પર શસ્ત્રપૂજાનું ઘણું મહત્વ…

નવલખા હારની એક ઝાંખી ઝલક બહુચરાજીમાં દર વિજયાદશમીના પર્વ નિમિત્તે મા બહુચરને 300 કરોડના હારનો શણગાર.06 મૂલ્યવાન નિલમ હારની શોભા સાથે 150 કરતાં વધું ડાયમંડ હારમાં જડતર છે. 181 વર્ષ જૂનો ગાયકવાડ શાસનનો હાર છે.

વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું. જે મા બહુચરની બાધા…