જામનગર ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા. મેયર અને ડેપ્યુટી મેયર પણ જોડાયા.
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, વિવિધ વિસ્તારોમાં જઈ જાત તપાસ કરી લોકોને થયેલ નુકસાન વગેરેની માહિતી મેળવી હતી…
