આજના મંત્રી મંડળમા સૌથી પહેલા ત્રિવેદી પછી જીતુ વાઘાણી પછી રાઘવજી શપથ લેશે.

આજના મંત્રી મંડળમા સૌથી પહેલા ત્રિવેદી પછી જીતુ વાઘાણી પછી રાઘવજી શપથ લેશે.

ગુજરાત ની નવી સરકારમાં ૨૦થી ૨૨ મંત્રી લેશે શપથ

બ્રેકિંગ ન્યુઝ..ગુજરાત ની નવી સરકારમાં ૨૦થી ૨૨ મંત્રી લેશે શપથજીતુ વાઘાણી,બ્રિજેશ મેરજા, નરેશ પટેલ ,ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી ,કિરીટસિંહ રાણા,…

ગાંધીનગર : વિધાનસભ્ય અધ્યક્ષનું રાજીનામું

ગાંધીનગર : વિધાનસભ્ય અધ્યક્ષનું રાજીનામું રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું રાજીનામું મંત્રીપદ નું વિસ્તરણ થાય તે પૂર્વે આપ્યું રાજીનામું

રાજ્ય સરકાર માં મંત્રી તરીકે લેશે શપથ

રાજ્ય સરકાર માં મંત્રી તરીકે લેશે શપથ તમામ પ્રધાનો ને અભિનંદન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલપારડીના ધારાસભ્ય કનુ દેસાઈમજુરાના ધારાસભ્ય હર્ષ…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ: 16/09/2021, ગુરુવારના રોજ બપોરે 1.30 કલાકે યોજાશે.

વેજલપુર શાંતિનાથ 1 કો ઓપરેટીવ સોસાયટી ના રહીશો દ્વારા ગણેશોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું

વેજલપુર શાંતિનાથ 1 કો ઓપરેટીવ સોસાયટી ના રહીશો દ્વારા ગણેશોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું

એલોપેથીક પ્રકટીશ કરતા બોગસ તબીબ ઝડપાયા

ગરુડેશ્વર બજાર ફળીયામાંથી એલોપેથીક પ્રકટીશ કરતા બોગસ તબીબ ઝડપાયા રાજપીપલા, તા.15 નર્મદાના ગરુડેશ્વર બજાર ફળીયામાંથી એલોપેથીક પ્રકટીશ કરતા બોગસ તબીબ…

તાલુકા હેલ્થ ઓફીસરઅને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરોએ જિલ્લાના ૩૦૪ ગામોની ગ્રામસભાઓમાં લાભાર્થીઓને રસીકરણ અંગે પૂરૂં પાડ્યું જરૂરી માર્ગદર્શન

નર્મદા જિલ્લાના ૫૫૧ ગામ પૈકી ૨૪૭ ગામોમાં પ્રથમડોઝ માટે ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ : બાકી રહેલા તમામ ગામોમાં રસીકરણની…

સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાને કલેકટરને આવેદન આપ્યું

રાજપીપલા મા સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાને કલેકટરને આવેદન આપ્યું રાજપીપલા, તા15 રાજપીપલા સરકારી જમીન પર…

ખેડૂતોને શેરડીના છેલ્લા હપ્તાના નાંણા૬૮ કરોડ ૮૨ લાખ ભરૂચ – નર્મદા જિલ્લાનાખેડૂતોના ખાતામાં તા. ૩૦/૯/૨૧ ના રોજ જમાંથશે.

નર્મદા સુગરના ખેડૂતોને શેરડીના છેલ્લા હપ્તાના નાંણા૬૮ કરોડ ૮૨ લાખ ભરૂચ – નર્મદા જિલ્લાનાખેડૂતોના ખાતામાં તા. ૩૦/૯/૨૧ ના રોજ જમાંથશે.…