આવતીકાલે સવારે 9.25 વાગ્યે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર આવશે

આવતીકાલે સવારે 9.25 વાગ્યે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર આવશે સુરત એરપોર્ટથી 10.30 વાગ્યે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપશે…

રાજકોટના નવા કલેકટરએ સંભાળ્યો ચાર્જ

રાજકોટના નવા કલેકટરએ સંભાળ્યો ચાર્જ નવા કલેકટર અરુણ મહેશ બાબુએ સંભાળ્યો ચાર્જ રાજકોટના વિકાસને અપાશે વેગ – કલેકટર એઇમ્સના પ્રોજેક્ટને…

શ્યામાપ્રસાદ મુખર્જીની
૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો

શ્યામાપ્રસાદ મુખર્જીની૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો રાજપીપલા સહિત નર્મદામાવૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યકમો યોજાયા બલીદાનને કારણે જ…


અમદાવાદ લાલદરવાજાની ઐતિહાસિક સિદીસૈયદ મસ્જિદ પાસે વર્ષો જૂનો તોતિંગ મોટું વૃક્ષ ધરાશાહી

**અમદાવાદ લાલદરવાજાની ઐતિહાસિક સિદીસૈયદ મસ્જિદ પાસે વર્ષો જૂનો તોતિંગ મોટું વૃક્ષ ધરાશાહી થયું દરગાહમાં થયેલ નુકસાન કોઈ જાનહાની નહિ

આર.સી.સી. રસ્તાઓ સારી ગુણવત્તા વાળા ન બનાવવાના મામલે બબાલ, ઝપાઝપી નો બનાવ

દેડીયાપાડા તાલુકાના સોલીયા ગામેઆર.સી.સી. રસ્તાઓ સારી ગુણવત્તા વાળા ન બનાવવાના મામલે બબાલ, ઝપાઝપી નો બનાવ ચાર ઈસમો સામે ફરિયાદ રાજપીપલા,…

નાંદોદ તાલુકાના રામપરા ગામ ની સીમમાં સગીર કન્યા ઉપર હવસખોરનો મરજી વિરુદ્ધ બળાત્કાર

નાંદોદ તાલુકાના રામપરા ગામ ની સીમમાં સગીર કન્યા ઉપર હવસખોરનો મરજી વિરુદ્ધ બળાત્કાર રાજપીપલા, તા23 નાંદોદ તાલુકાના રામપરા ગામ ની…

રાજકોટમાં રાવકી નદીમાં કાર તણાઈ, બે મહિલાને દિલધકડ રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ

*રાજકોટમાં રાવકી નદીમાં કાર તણાઈ, બે મહિલાને દિલધકડ રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ* રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામી રહેલા…

આવતીકાલે સુરત આવશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી… સુરત કેસ મામલે કોર્ટમાં હાજર થશે રાહુલ…

આવતીકાલે સુરત આવશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી… સુરત કેસ મામલે કોર્ટમાં હાજર થશે રાહુલ…

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમા યોગને મહત્વ આપતા નર્મદા મા સોસીયલ ડિસ્ટન્સ સાથે યોગ ના કાર્યકમો યોજાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો સ્ટેચ્યુ ના કર્માચારીઓ યોગમાં જોડાયા વડા પ્રધાન…

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : ધોરણ – 9અને 11ના વર્ગ દીઠ વિધાર્થીઓની સંખ્યામાં કર્યો વધારો, વર્ગ દીઠ વિધાર્થીઓ સંખ્યા 60થી 75 કરાઇ

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : ધોરણ – 9અને 11ના વર્ગ દીઠ વિધાર્થીઓની સંખ્યામાં કર્યો વધારો, વર્ગ દીઠ વિધાર્થીઓ સંખ્યા 60થી…