સી પ્લેન સેવા પ્રવાસીઓને મળશે તે માટે અમે આવનારા દિવસોમાં સરકાર મા રજૂઆત કરીશું. એવી હૈયા ધારણ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે આપી હતી

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ છેલ્લા અઢી મહિનાથી બંધથઈ જતા ઉઠેલા સવાલો સામે સાંસદ મનસુખભાઇ…

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકના તાબામાં આવતી ઉનાવા આઉટ પોસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકના તાબામાં આવતી ઉનાવા આઉટ પોસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉનાવાના સરપંચ, પંચાયતના…

સફેદ સૂતરાઊ ઝભ્ભામાં છુપાયેલી બહુમુખી પ્રતિભા

પાર્થિવ અધ્યારુScientist ( Electronics )West Germany1969 સફેદ સૂતરાઊ ઝભ્ભામાં છુપાયેલી બહુમુખી પ્રતિભા … સૂટબુટ અને ખાદીની વચ્ચે ધબકતી એક નિરાળી…

જરૂર છે, જરૂર છે, ગુજરાત કોંગ્રેસને સાચું બોલી શકે એવા નેતાઓની જરૂર છે…!

છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતકોંગ્રેસના નેતાઓ હારી-હારીને એટલા થાકી ગયા છે કે…

નર્મદાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે ટોળાંનો આતંક

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : નર્મદાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકોટુરીઝમ ખાતે ટોળાંનો આતંક આગોતરૂ કાવતરૂ ઘડી…

માર્ગ, મંઝિલ અને મુસાફિર. –
શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

સંસારની સમગ્ર રમત અને જીવનના તમામ સંઘર્ષ પાછળ માર્ગ, મંઝિલ અને મુસાફરની ફિલોસોફી જવાબદાર છે એવું મારું અંગત મંતવ્ય છે.…

જિલ્લામાં એક વાલીવાળા કુલ-૩૮ અને બંને માતા-પિતા ગુમાવનાર કુલ-૮ જેટલા બાળકોની NCPCR ની માર્ગદર્શિકા મુજબ બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરાયેલી ઓનલાઈન એન્ટ્રી

કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર અનાથ 46બાળકોનેશોધી કઢાયા જિલ્લામાં એક વાલીવાળા કુલ-૩૮ અને બંને માતા-પિતા ગુમાવનાર કુલ-૮ જેટલા બાળકોની NCPCR નીમાર્ગદર્શિકા…

જામનગર ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રી દ્વારા લોકદરબારનું કરાયું આયોજન.

જામનગર ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રી દ્વારા લોકદરબારનું કરાયું આયોજન. જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ…

ઉમરવા મોટા કદની વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની11બેઠકો માટે વ્યવસ્થાપક સ્થાપક કમિટીનીસૌ પ્રથમ વાર યોજાયેલી ચૂંટણી

ઉમરવા મોટા કદની વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની11બેઠકો માટે વ્યવસ્થાપક સ્થાપક કમિટીનીસૌ પ્રથમ વાર યોજાયેલી ચૂંટણી ચૂંટણીમાં બે સહકારી ક્ષેત્રના…

મણિનગરની શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોની ઉપસ્થિતિમાં માનવસેવા અભિયાન દ્વારા શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ , બોડેલી જરુરીયાતમંદ બહેનોને સિવણ સંચા વિતરણ…

મણિનગરની શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય સ્થાપક શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ઉત્તરાધિકારી પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની સ્મૃતિમાં…