તારી મનગમતી સીરીયલ, આજે ફરી જોવા ન મળી. કાલે વ્હેલા ઉઠવા થોડું, સુવાનો ટાઈમ થયો મમ્મી.- પૂજન મજમુદાર.

પ્રિયજનો, મા ની મહત્તાનો દિવસ આમતો આજે ઉજવાય છે પણ એ તો આ એક દિવસની ઉજવણી પણ ક્યાં માંગે છે?…

બૉલીવુડના મશહૂર સંગીતકાર વાજિદનું મોડીરાત્રે મૃત્યુ.

વાજિદ ખાન કોરોનાથી સંક્રમિત હતા.વાજિદ ખાનના મૃત્યુથી બોલીવુડમાં ગમનો માહોલ છે ત્યાંજ બૉલીવુડના સિતારા ટ્વિટ્ટર પર વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપી…

ચોમાસુ નજીક આવતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા તદ્દન હંગામી ધોરણે 9 નાયબ મામલતદારોની બદલી સાથે વધારાનો હવાલો સોંપાયો. નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક મામલતદાર તથા તાલુકાકક્ષાએ એક એમ કુલ 5 મામલતદારોની જગ્યા ભરાઈ

ખાલી પડેલી જગ્યાએ વધારાનો પણ હવાલો સોંપાયો. ચોમાસુ નજીક આવતાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા તદ્દન હંગામી ધોરણે નર્મદાના…

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગામોના અસરગ્રસ્ત લોકોને તંત્ર દ્વારા થતી કનડગત દૂર કરવા તથા માંગણીઓ પૂરી કરવા બાબતે પત્ર લખ્યો.

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ નવાગામ, લીમડી, વાગડીયા, કેવડિયા, ગોરા, કોઠી વગેરે ગામોના અસરગ્રસ્ત…

સ્ટેચ્યુ ઓફ યુનિટી 6 ગામ વિરોધ: કોંગ્રેસ મહામંત્રી ડિટેઈન, મહિલાઓ ઉતરી રસ્તા પર.

આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરાયુ જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલો ખડકી…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદિવાસીઓ માટે સી.એમ.રુપાણીને સંબોધતો એક પત્ર લખ્યો. રક્ષક બની રહ્યા છે ભક્ષક આદિવાસીઓને ન્યાય આપો-પરેશ ધાનાણી.

કોંગ્રેસના ધારાસભ્યની રજૂઆતને જો હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા જો યોગ્ય સમયમાં નહીં કરવામાં આવે તો રાજ્યના તમામ આદિવાસી સંગઠન ગાંધીજીના…