અમદાવાદનો અખબાર નગર અંડરબ્રિજ બેથી અઢી ફૂટ જેટલું પાણી ભરાતા બંધ.

અમદાવાદમા વીજ કડાકા ઓ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અમદાવાદનો અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો અખબાર નગર અંડરબ્રિજ…

રાજપીપળામાં 75 દિવસના લોકડાઉન બાદ હિન્દુ દેવસ્થાન કમીટીના મુખ્ય 6 મંદિરમાં મા હરસિધ્ધિમંદિર મંદિરો કપાટ ખુલ્યા.

મંદિરના ઘંટની દોરી બાંધી વાંજીત્રો પણ બંધ રખાયા. સવારે સાંજે 7 થી સાંજના 7 સુધી મંદિરોમાં વહેલી સવારથી જ દર્શને…

સુરત ઉધનામાં બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિક્મની હત્યા બાદ તેની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું

સુરત ઉધનામાં બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિક્મની હત્યા બાદ તેની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. પોલીસે અંતિમયાત્રામાં…

કર્ણાવતી પશ્ચિમ ફોટો વિડીયો એસોસિએશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Karnavati Paschim Photo Video Association તરફથી આજે Indian Red Cross Socity ના બ્લડ ડોનેશન કેમ્પમા જે જે મિત્રોએ બ્લડનુ ડોનેશન…

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? જી હા, સુથારો કેરીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા.

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? કેરી સુથારો સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા. ને માનતા ન હો તો વાંચો આ લોકકથા. ઇન્દ્રપુરી…

રાજ્યમાં કોરોના સામે વ્યુહરચના અમલીકરણ અને દેખરેખ માટે બનાવાયેલા ‘એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સ’નો મિડિયા સાથે સંવાદ

અખબારી યાદી તા. ૦૭/૦૬/૨૦૨૦કોવિડ-૧૯ ના અતિક્રમણ બાદ આ રોગ સાથે કેવી રીતે જીવિ શકાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ…

⭕ ગુજરાતમાં નવા 480 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત,319 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ-318,

⭕ *24 કલાકમાં અમદાવાદ-318,સુરત-64,વડોદરા-35,ગાંધીનગર-19,મહેસાણા-બનાસકાંઠા 6, પાટણ 5, ખેડા-સુરેન્દ્રનગર 4, રાજકોટ-આણંદ 3,ભાવનગર-ભરૂચ-વલસાડ 2, અરવલ્લી-કચ્છ-દાહોદ-નવસારી-અમરેલીમાં 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ :…

રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય.

*SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી*  *જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના…