મુખ્ય સમાચાર.

સુરતમાં નકલી પાસ આપવાનું કૌભાંડ ઝડપાયુંસુરત APMC માર્કેટમાં પ્રવેશ માટે નકલી પાસ આપવાનું કૌભાંડ ઝડપાયું બે દિ’માં 37 ટેમ્પો ઝડપી…

મોરારિબાપુએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા દેશના 20 જવાનોના પરિવારને 1-1 લાખની સહાય જાહેર કરી

મોરારિબાપુએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા દેશના 20 જવાનોના પરિવારને 1-1 લાખની સહાય જાહેર કરી ગત દિવસો દરમિયાન લદ્દાખ નજીક ગલવાન…

*રાજ્યસભાની ચૂંટણીમાં CM રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપનો વિજયવાવટો ફરકયો: અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાની શાનદાર જીત*

*કોંગ્રેસે ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, સુપ્રીમ કોર્ટ સુધી ગઈ, મતદાનમાં ખેલ કર્યાં, વોટિંગ પછી પરિણામ રોકવા ચૂંટણી પંચ સમક્ષ…

બ્રેકિંગ ન્યુઝ… ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ત્રણેય બેઠકો પર વિજય.અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉપરાંત નરહરિ અમીનને મળ્યા 36 મત ,કોંગ્રેસના ફક્ત એક ઉમેદવારનો વિજય.

*સમાચારો, અવસાનનોંધ, પ્રેસનોટ, જાહેરાત, આપવા માટે વોટ્સઅપ નમ્બર ૯૭૩૭૬૧૯૨૧૧*

સાફ નિયત સહી વિકાસ નામના ભા.જ.પ.ના ગ્રુપમાં અશ્લિલ વિડિઓ પોસ્ટ થતાં અફરાતફરી.

અમદાવાદ ના પુવઁ મા ગૃહપધાન ના ફોટા સાથે બનાવેલ ગુપઁ સાફ નિયત સહી વિકાસ નામ ના ૨૬૫ જેટલા ગુપઁ મેમ્બર…

⭕ *ગુજરાતમાં નવા 540 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,340 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 312

⭕ *ગુજરાતમાં નવા 540 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,340 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 312,સુરત 93,વડોદરા 45,મહેસાણા…

અનેક ટીવી ચેનલમાં કામ કરનાર અને ભક્તિ કાર્યક્રમના માધ્યમથી અનેક દર્શકોને ભક્તિનું સાચું જ્ઞાન પીરસનાર અને સાચી દિશા બતાવનાર વિનોદભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન.

અનેક ટીવી ચેનલમાં કામ કરનાર અને ભક્તિ કાર્યક્રમના માધ્યમથી અનેક દર્શકોને ભક્તિનું સાચું જ્ઞાન પીરસનાર અને સાચી દિશા બતાવનાર વિનોદભાઈ…

ગુજરાત જાહેર સેવા આયોગ સુધારેલ પરીક્ષા કાર્યક્રમ બાબત.

નોવેલ કોરોના વાઇરસ (coVID-19) ના અનુસંધાને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૨૨.૦૩.૨૦૨૦ થી તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં…

ખાસ સુચના. – કૃપા કરીને ગુડ મોર્નિંગ શુભેચ્છાઓ / સંદેશાઓ મોકલશો નહીં.

કૃપા કરીને ગુડ મોર્નિંગ શુભેચ્છાઓ / સંદેશાઓ મોકલશો નહીં. આજે શાંઘાઈ ઇન્ટરનેશનલ ન્યૂઝ ચીન તરફથી આવતી આ ચેતવણી વાંચો, તેણે…