મહારાષ્ટ્ર અને દિલ્હીથી આવતા શહેરીજનોને 14 દિવસ માટે સેલ્ફ કોરન્ટાઇન થવા સુરત મહાનગરપાલિકા કમિશનરનો અનુરોધ. – કેડીભટ્ટ.
સુરતવાસીઓને મહારાષ્ટ્ર તેમજ નવી દિલ્હીની મુસાફરી કરવાનું હાલપૂરતું ટાળવા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. સુરતના જે નાગરિકો દિલ્હી, મહારાષ્ટ્ર…
