.. પોલીસ કમિશ્નર ને રજુઆત કરવા પોલીસ પરિવારના સદસ્યો 11:30 વાગે શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરીએ જશે…
કોરોના અને વરસાદના સમયમાં પોલીસ પરિવારની દુવિધાઓમાં વધારો જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિ…
અમદાવાદ કાગડાપીઠ પોલીસ લાઈનમાં રહેતા 50 પરિવારોને રાતોરાત મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવતા પોલીસ પરિવારમાં રોષ.
